SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २१० ઔયિક ભાવના કા૨ણે જ જીવોને નર્કાદ તિઓ મળે છે. આનો અર્થ એ થયો કે જીવો, કર્મો અને કર્મોનો ઉદયકાળ પણ અર્વાદકાળનો છે અને જયારે ન૨ર્શાદર્ગાતઓમાં જવા માટેના કર્મોના ઉદયકાળે જીવને ન૨કમાં જવાનું અનવાર્ય છે તેથી જ ન૨ર્શાદ ગંતઓ પણ અહૃદકાળથી છે. તિઓ છે તો તેમાં પરિભ્રમણ કરનારા જીવો પણ છે જ. માટે ઔયિક ભાવથી જીવોના ૨સ્વભાવોમાં ફે૨ફા૨ થતો રહે છે. આ વાતનું ધ્યાન રાખીને જ સૌથી પહેલા ઔયિક ભાવ મૂક્યો છે. ત્યાર પછી અલ્પવિષયના કા૨ણે ઔપર્શામક ભાવ છે. કેમ કે આ ભાવના મર્દાલકો થોડા છે, ત્યા૨ પછી ક્ષયિક અને ક્ષાયોપમક ભાવો છે અને સૌથી વધારે વિષય વાળો રિમિક ભાવ છે અને બે ભાવોના મિશ્રણરૂપે સન્નિપાતિક ભાવ છેલ્લે મૂક્યો છે. ઉપક્રમના વિવેચનમાં સૌથી પહેલા આનુપૂર્વી હોવાથી તેની વિસ્તૃત ચર્ચા કરી લીધા પછી નામ નામક બીજો ભેદ છે. નામનું સ્વરૂપ से किं तं णामे ? णामे दसविहे पण्णते तं जहा एगणामे, ટુળાને, સિળામે, ૨૩ળામે, પંચળામે, ગામે, સત્તળને, અકુળાને, નવળામે, લગામે(૨. ૧૨૧)
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy