________________
0000 નામ કર્મનો સંવેધ 500
વાયુકાયના ભાંગા જુદા છે. તેથી વૈક્રિય વાયુકાયના ૩ ભાંગા કાઢી નાખવા) એકે. ના. ૩૯, વિક્લેન્દ્રિયના-૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬, વૈક્રિય તિર્યંચનાં-૫૬, સામાન્ય મનુષ્યના૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોતવિનાના) એ પ્રમાણે કુલ ૭૭૦૧ ઉદયભાંગા થાય છે. (વૈ. વાઉ. ના–૩, વૈ. મનુ. ઉદ્યોતવાળા-૩, આહા. મનુ. ના-૭, કેવલી મનુષ્યના., ૮ દેવના૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૯૦ ઉદયભાંગા ન હોય)
અપ. મનુષ્ય પ્રાયોગ્ય બંધ હોવાથી દરેકને અવશ્ય મનુષ્યદ્દિક બંધાય તેથી સત્તામાં હોય જ, માટે ૭૮નું સત્તાસ્થાન ન ઘટે તેથી વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્ય સિવાયના દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે અને વૈ. તિ. અને વૈ. મ. ને પૂર્વની જેમ દરેક ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન જાણવા.
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૨૧નો ઉદય
એકેન્દ્રિયના
વિક્લેન્દ્રિયના
સામા. તિર્યંચના
સામા. મનુષ્યના
૨૪નો ઉદય
એકેન્દ્રિયના
૨૫નો ઉદય
પૃથ્વીકાયાદિના
તિર્યંચના
વૈક્રિય
વૈક્રિય મનુષ્યના
૨૬નો ઉદય
એકેન્દ્રિયના
વિકલેન્દ્રિયના
સામા. તિર્યંચના
સામા. મનુષ્યના
૨૭નો ઉદય
એકેન્દ્રિયના
ઉદયભાંગા
૫
૯
૯
ઉદયભાંગા
૧૦
ઉદયભાંગા
૬
८
८
ઉદયભાંગા
૧૨
૯
૨૮૯
૨૮૯
ઉદયભાંગા
૬
૭
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨, ૮૮) ૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)