SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯નો ઉદય વિકલેન્દ્રિયના સામાન્ય તિર્યંચના વૈક્રિય તિર્યંચના સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના દેવના ૩૦નો ઉદય વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના વૈક્રિય તિર્યંચના સામા. મનુષ્યના દેવના ૩૧નો ઉદય વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના નામ કર્મનો સંવેધા ઉદયભાંગા ૧૨ ૧૧૫૨ ૧૬ ૫૭૬ ८ ૧૬ ઉદયભાંગા ૧૮ ૧૭૨૮ ८ ૧૧૫૨ ८ ઉદયભાંગા ૧૨ ૧૧૫૨ સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) સત્તાસ્થાન ૭૭ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ ના બંધનો સંવેધ બધા બંધભાંગાની અપેક્ષાએ ઓધથી મિક્ષ સંવેધ કહ્યો. હવે ૨૫ના બંધનો જુદા જુદા બંધભાંગા આશ્રયી સંવેધ આ પ્રમાણે છે. (૧) ૨૫ના બંધે ૧૬ બંધભાંગાનો સંવેધ ૨૫ ના બંધના ૨૫ બંધભાંગામાંથી એકેન્દ્રિયના ૨૦ ભાંગામાંના બાદર પર્યાપ્ત પ્રત્યેકવાળા ૮ ભાંગા વિના એકેન્દ્રિય પ્રા. ના ૧૨ ભાંગા, વિક્લેન્દ્રિયના ૩ ભાંગા અને અપર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય-૧ ભાંગો એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ ૨૩ના બંધની જેમ જ જાણવો. કારણ તેના બંધક જીવો ૨૩ના બંધમાં જણાવ્યા તે જ છે. ૨૫નો બંધ બંધભાંગા:-૧૬ ઉદયસ્થાનઃ-૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૭૦૪
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy