SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ હકીક૭નામકર્મનાં ઉદયસ્થાનકડીટી ૪ (૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક અપયશ આપ બાદર વાયુકાયને વૈક્રિય કરતાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ૨૫માં શ્વાસોશ્વાસ ઉમેરવાથી ર૬નો ઉદય થાય છે. તેનો ૧ ભાંગો પૂર્વોક્ત રીતે થાય છે. તેઉ વાયુને આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોય” તેથી તેના ભાંગા થાય નહિ. એકેન્દ્રિયને શ્વાસોશ્વાસ સહિત ર૬ના ઉદયસ્થાનના ૬ ભાંગા ઉદ્યોત સહિતના ૪ ભાંગા આતપ સહિતના ૨ ભાંગા વૈક્રિય વાયુકાયને શ્વાસોશ્વાસ સહિતનો ૧ ભાંગા આ પ્રમાણે એકેન્દ્રિયને ૨૬ના ઉદયના ૧૩ ભાંગા કુલ થાય. એકેન્દ્રિયનું ૨૭નું ઉદયસ્થાન શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તને શ્વાસોશ્વાસ સહિત ૨૬માં આપ અથવા ઉદ્યોત ઉમેરવાથી થાય છે. અહીં ઉઘોત સહિત ૪ ભાંગા અને આતપ સહિત ૨ ભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા. વૈક્રિય વાયુકાયને આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોવાથી ૨૭ નો ઉદય ન ઘટે. તેથી એકેન્દ્રિયને ૨૭ ના ઉદયસ્થાનના ઉદ્યોત સહિત ૪ ભાંગા એકેન્દ્રિય ને ૨૭ ના ઉદયસ્થાનના આતપ સહતિ ૨ ભાંગા એકેન્દ્રિય ને ૨૭ ના ઉદયના ૬ ભાંગાના કુલ થાય એકેન્દ્રિયના ૨૧ ના ઉદયસ્થાનના ૫ ભાંગા એકેન્દ્રિયના ૨૪ ના ઉદયસ્થાનના ૧૧ ભાંગા એકેન્દ્રિયના ૨૫ ના ઉદયસ્થાનના ૭ ભાંગા એકેન્દ્રિયના ૨૬ ના ઉદયસ્થાનના ૧૩ ભાંગા એકેન્દ્રિયના ૨૭ ના ઉદયસ્થાનના ૬ ભાંગા એકેન્દ્રિય ના ૪૨ કુલ ઉદયભાંગા છે. બેઈન્દ્રિયના ઉદયસ્થાનઃ ૨૧નું, ૨૬નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું) ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે. ૨૧ પ્રકૃતિ ૧૨ નામની ધ્રુવોદયી ૧૨ ૧૭ બાદર
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy