SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 858નિામકર્મના બંધસ્થાનકડીટી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધક મિથ્યાષ્ટિ પસંજ્ઞી અસંજ્ઞી પં. તિર્યંચ અને ૫. સંજ્ઞી મનુષ્યો છે. નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધસ્થાનમાં એક પણ વિકલ્પ નથી તેથી ૨૮ ના બંધસ્થાનનો ૧ ભાંગો થાય છે. અહીં શક્ય અશુભ બંધાય એટલે કે નરક ગતિની સાથે ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પં. જાતિ વિગેરે શુભ પણ બંધાય છે. માટે નરક ગતિની સાથે શક્ય અશુભ એમ લખેલ છે. બધી પ્રતિપક્ષ રહિત પ્રકૃતિઓ જ બંધાય છે. તેથી વિલ્પ નથી. દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદ થયે છતે ૮ મા ગુણ. ના સાતમા ભાગથી ૯ માં અને ૧૦ મા ગુણઠાણે અપ્રાયોગ્ય એક યશકીર્તિ બાંધે તેથી ૧ નું બંધસ્થાનક તેથી અપ્રાયોગ્ય બંધનો ૧ ભાંગો છે. (કોઈ પણ ગતિ પ્રાયોગ્ય ન હોવાથી અપ્રાયોગ્ય કહેવાય) બધા બંધસ્થાને ભાંગાની સંખ્યા चउपणवीसा सोलस, नवबाणउईसया य अडयाला। एयालुत्तर छायालसया, इक्किक्क बंधविही ॥२७॥ ગાથાર્થ : ૨૩વિ, બંધસ્થાનને આશ્રયીને અનુક્રમે ૪, ૨૫, ૧૬, ૯, ૯૨૪૮, ૪૬૪૧, ૧ અને ૧ એટલા બંધના ભાંગા જાણવા. કુલ બંધભાંગા ૧૩૯૪૫ નીચે પ્રમાણે છે. ૩૧ ૧ કુલ ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦ ૪ ૨૦ ૧૬ ૩ ૨૪ ૨૪ ૧ ૪૬૦૮ ૪૦૮ ૧ ૪૬૦૮ ૮ ૫૧ ગતિ પ્રાયોગ્ય એકે પ્રાયોગ્ય વિકલે. પ્રાયોગ્ય પંચે. તિ. પ્રાયોગ્ય મનુષ્ય પ્રાયોગ્ય દેવ પ્રાયોગ્ય નારક પ્રાયોગ્ય અપ્રાયોગ્ય ૯૨૧૭ ૪૬૧૭ - ૧૮ - ૧ કુલ ૪ ૨૫ ૧૬ ૯ ૯૨૪૮ ૪૬૪૧ ૧ ૧ -૧૩૯૪૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy