SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ર્ષ સપ્તતિકા કર્મગ્રંથ 5600 ઉદયભાંગા સત્તાસ્થાન ૩૧ ના ઉદય વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. લિ. ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ બંધભાંગાનો સંવેધ ૨૫ ના બંધના બાદર પર્યા. એકે. પ્રાયો. ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન છે. તે આ પ્રમાણેઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૨૮ ઉદયસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૭૨ ઉદયભાંગા અને દેવના પ૬ ઉદયભાંગા એ પ્રમાણે કુલ ૭૭૨૮ ઉદયભાગા સંભવે છે. અહીં સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જ જાણવો. પરંતુ દેવના ૫૬ ઉદયભાંગે ૯૨, ૮૮ એ બે સત્તાસ્થાન સંભવે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે દેવના (૯૨,૮૮) ૨૭ ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮). ૨૮ ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) ૨૯ ના ઉદયે દેવના ૧૬ ૪ ૨ (૯૨,૮૮) ૩૦ ના ઉદયે દેવના ૮ – ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો. પંચે તિર્યંચ પ્રાયો. ૨૯ના બંધના ૪૬૦૮ અને ૩૦ બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણેઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૩૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૨૮ + ૪ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૩૨ x x x x (૪૦૯
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy