SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા કર્મગ્રંથ એક ૨૨ ની સત્તા દેવ, નારકી તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગ મનુષ્ય તિર્યંચને હોઈ શકે છે અને સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્યને ક્ષાયિક સમકિત પામતી વખતે જ અબધ્ધાયુ. કે બધ્ધાયુ, ને પણ હોય તેમ સમજવું. ૧૩ ના બંધનો સંવેધ પાંચમા ગુણ. માં બંધસ્થાન ઉદયસ્થાન ઉપ. અને શાયિક સમ.ની શાયો. સ. ની સત્તાસ્થાન ચો. અને ભાંગા ચો. અને ભાંગા ૧૩ ૫ ૧ - ૨૪ ૨૮,૨૪,૨૧ ૨ - ૪૮ ૨૮,૨૪,૨૧ ૧૩ ૬ ૧ - ૨૪ ૨૮,૨૪,૨૩, ૨૨ ૧૩ ૭ ૧ - ૨૪ ૨૮,૨૪,૨૧ ૧૩ ૭ _૨ - ૪૮ ૨૮,૨૪,૨૩,૨૨ ૧ - ૨૪ ૨૮,૨૪,૨૩,૨૨ به ૯ ના બંધે સંવેધ ૬-૭ અને ૮ મા ગુણ.માં બંધસ્થાન ઉદયસ્થાન ઉપ. અને ક્ષાયિક સમ.ની ક્ષાયો. સમ. ની સત્તાસ્થાન ચો. અને ભાંગા ચો. અને ભાંગા ૧ - ૨૪ ૨૮,૨૪,૨૧ ૨ - ૪૮ ૨૮,૨૪, ૨૧ ૧ - ૨૪ ૨૮,૨૪,૨૩, ૨૨ ૧ - ૨૪ ૨૮,૨૪,૨૧ ૨ - ૪૮ ૨૮,૨૪,૨૩,૨૨ ૧ – ૨૪ ૨૮,૨૪,૨૩,૨૨ yy yyyy ક્ષયોપશમ સમ્યકત્વવાળાં ઉદયસ્થાનક ૮ મા ગુણ માં ન હોય કારણ કે આઠમાથી શ્રેણી હોય તેથી ત્યાં ઉપ કે ક્ષાયિક સમ્યકત્વ જ હોય. 9 ઉપશમ સમ્યકત્વીની ૨૮, ૨૪ની સત્તા અને ક્ષાયિકને ૨૧ની સત્તા જાણવી. ૩૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy