SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ . * * ه ه ه ه * * * સમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ છે અબંધનો સંવેધ ઉદયસ્થાન - ૧૦(૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૮,૯) ઉદયભાંગા:-૬૨ સત્તાસ્થાન :- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮) સંવેધ આ પ્રમાણે ઉદયભાંગે સત્તાસ્થાન ૨૦ના ઉદયે સામા. કે. ના ૧ (૯,૭૫) ૨૧ના ઉદયે તીર્થ. કે. ના (૮૦,૭૬) ૨૬ના ઉદયે સા. કે. ના (૯,૭૫) ૨૭ના ઉદયે તી. કે. ના (૮૦,૭૬) ૨૮ના ઉદયે સા.કે. ના (૩૯,૭૫) ૨૯ના ઉદયે તી. કે. ના ૧ X ૨ (૮૦,૭૬) સા.કે. ના ૧૨ x ૨ (૯,૭૫) ૩૦ના ઉદય સા. કે. ના ૨૪ x ૨ (૭૯,૭૫) તીર્થ. કે. ના (૮૦,૭૬) ૩૧ના ઉદયે તીર્થ. કે. ના (૮૦,૭૬) ૮ના ઉદયે સા. કે. ના ૧ X ૩ (૯,૭૫,૮) ૯ના ઉદયે તીર્થ. કે. ના (૮૦,૭૬,૯) આ સર્વ સંવેધ ક્ષાયિક સમ્યકત્વને સામાન્ય વિવક્ષાએ લખ્યો છે. ક્ષાયિક સમકિત ચરમ ભવમાં જ અથવા તો ૩, ૪, કે ૫ ભવ પહેલાં પામી શકાય છે. એટલે ૧,૩,૪ કે ૫ ભવની અપેક્ષાએ જુદી-જુદો સંવેધ થાય તે અહીં ટૂંકમાં જણાવાય છે. * ૧ - ભવ કરનારની અપેક્ષાએ ૧૯ બંધભાંગા ઘટે તે આ પ્રમાણે દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮,૮,૧,૧=૧૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એમ કુલ ૧૯ બંધભાંગા સંભવે. (સત્તાસ્થાન-૧૦) ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮,૯ ઉદયભાંગા ૨૭૨ સંભવે તે આ પ્રમાણે સામા. મનુ. ના ૩૦ના ઉદયના ૧૯૨ (પ્રથમ સંઘયણના) વૈ. મનુ. ના કેવલી. મનુ. ના ૩૮ (- ૩૮ના ઉદયના ૨૪ વિના) આહા. મનુ. ના - ૨૭૨ ઉદયભાંગા થાય - 6 - 4 - - - ه ه ه ه ه ه ه * * * ) ૩૫ *સા. મનુ.ના ૩૦ના હદયમાં અંતર્ગત છે માટે. ૩૯૮) ૩૯૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy