SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ના ઉદયે ૨૮ના ઉદયે ૨૯ના ઉદયે ૩૦ના ઉદયે ૩૧ના ઉદયે ૮ના ઉદયે ૯ના ઉદયે ર્વં જ્ઞાન માર્ગણામાં નામકર્મ 20 તીર્થં.કે.ના સામા.કે.ના સામા.કે.ના તીર્થં.કે.ના સામા.કે.ના તીર્થ. કે.ના તીર્થં.કે.ના સામા.કે.ના તીર્થં.કે.ના ઉદયભાંગા ૧ × ૧૨ × ૧૨ X ૧ X ૨૪ X ૧ ૧ ૧ ૧ બંધસ્થાન:- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) ઉદયસ્થાનઃ (૮૦,૭૬) (૭૯,૭૫) (૭૯,૭૫) (૮૦,૭૬) (૭૯,૭૫) (૮૦,૭૬) (૮૦,૭૬) (૭૯,૭૫,૮) X ૩ (૮૦,૭૯,૯) × × સત્તાસ્થાન ૨ ૨ ૨ ૨ X (૩૧,૩૨) મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, માર્ગણાએ નામકર્મનો સંવેધ ર ર ૨ ૩ ૩૪૯ બંધભાંગા :-૧૩૯૨૬ ૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા : :- ૭૭૭૩ સત્તાસ્થાનઃ-૬(૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮) મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની મનુ. પ્રાયો. ૩૦, દેવ પ્રાયો. ૨૯,૩૦,૩૧ અને અપ્રાયો. ૧ નો બંધ કરે નહીં. તેથી મનુ. પ્રાયો.૩૦ ના બંધના ૮, દેવ પ્રા. ૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮,૧ અને ૧ એમ કુલ ૧૦ અને અપ્રાયો. ૧ નો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા ન સંભવે શેષ ૧૩૯૨૬ બંધભાંગા સંભવે. વૈ.મનુ.ના ઉદ્યોતવાળા ૩, આહા.મનુ.ના ૭ અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા ઘટે. નારકીને મનુ. પ્રાયો. ૨૯ ના બંધે ૮૯ ની સત્તા સંભવે અને ૯૨ વિગેરે પાંચ સત્તાસ્થાન તો યથાસંભવ સંભવે તેથી કુલ ૬ સત્તાસ્થાન સંભવે છે. તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ અને અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધનો ૧ અને મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ = ૪૬૦૯ અને નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૩૯૧૮ બંધભાંગાનો સંવેધ ઓઘ સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા. ૭૦ થી)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy