SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાસ્થાન x ه x ه x ه x ه x ه held hoe de risenai alasaf os hotele દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગાના સંવેધ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૨૬૩૫ સત્તાસ્થાનઃ - ૨ (૯૩,૮૯) (૧૧૯૧) (૨૩૧) સામા.મન.ના ૨૬૦૦, વૈ.મનુ.ના ૩૫, એ પ્રમાણે ૨૬૩૫ ઉદયભાગા સંભવે. સંવેધ આ પ્રમાણે ઉદયભાંગે ૨૧ના ઉદયે સામા.મનુ.ના ૮ (૧) (૯૩,૮૯) ૨૫ના ઉદયે વૈ.મનુ.ના ૮ (૯૩,૮૯) ૨૬ના ઉદયે સામા.મનના ૨૮૮ (૧) x ૨ (૯૩,૮૯) ૨૭ના ઉદયે વૈ.મન.ના ૮ (૯૩,૮૯) ૨૮ના ઉદયે સામા.મન.ના ૫૭૬ (૧) x ૨ (૯૩,૮૯) વૈ.મન.ના ૯ (૯૩,૮૯) ૨૯ના ઉદયે સામા.મનુ.ના ૫૭૬ (૧). (૯૩,૮૯) વૈ.મનુ.ના ૯ (૯૩,૮૯) ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫૨ (૯૩,૮૯) ' (૧૯૮૨) .મનુ.ના ૧ ૮ ૨ (૯૩,૮૯) અહીં સામાન્ય સંવેધમાં જણાવ્યા પ્રમાણે જિનનામ બાંધનારને શુભ પ્રકૃતિઓ ઉદયમાં હોય તે પ્રમાણે માનીએ તો સા. મનુ. ના ૧૯૬, વૈ. મનુ.ના ૩૫ એમ કુલ ૨૩૧ ભાંગા ઘટે. આહા. મનુ. ના ભાંગા ન ઘટે. કારણ કે સ્ત્રી વેદીને આહા. ન હોય. દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૩ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો. પરંતુ સ્ત્રીવેદીને આહારક લબ્ધિ હોય નહિં માટે ૧૪૮ ભાંગામાંથી આહા. મનુ. ના ૨ ભાંગા વિના શેષ ૧૪૬ ભાંગાનો સંવેધ જાણવો. નરક પ્રા. ૨૮ ના બંધનો ૧ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જૂઓ પા. ૯૦). x ه x ه x ه x ه ૩િ૩૭)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy