SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Rીર્થ સપ્તતિકા કર્મગ્રંથ છે . X X X X યોગનિરોધ વખતના ૨૮-૨૯-૩૦ ના ઉદયસ્થાનોમાં સ્વર-ઉચ્છવાસનો નિરોધ હોવાથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તો હોવા છતાં પણ મનોયોગ ન હોય અને ૮-૯ ના ઉદયસ્થાનો અયોગીના છે, તેથી ત્યાં પણ મનોયોગ ન હોય માટે અબંધના કુલ ૧૧૦ ઉદયભાંગામાંથી ૩૦ ના ઉદયના ૭૨ અને ૩૧ના ઉદયનો ૧ એમ કુલ ૭૩ ઉદયભાંગા જ ઘટશે. ઉદયસ્થાનઃ - ૨ (૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૩ સત્તાસ્થાનઃ- ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) સંવેધ આ પ્રમાણે૩૦ના ઉદયે ૪૮ ભાંગે x ૪ (૨)(૯૨,૮૮,૯૩,૮૯) ૨૩ ભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) ૧ ભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) (તીર્થ કેવલીને) ૩૧ ના ઉદયે ૧ભાંગે x ૨ (૮૦,૭૬) જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૩૦ ના ઉદયના બીજા-ત્રીજા સંઘયણના ૪૮ ભાંગે ૯૨-૮૮ બે જ સત્તાસ્થાન હોય. (૧૭) વચનયોગ માર્ગગાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૫૯૬ સત્તાસ્થાનઃ - ૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫) વચનયોગ વિકસેન્દ્રિયને પણ હોય તેથી મનોયોગ માર્ગણામાં જણાવેલ ૩૫૭૨+૨૪ (વિકલેન્દ્રિયના ૩૦ ના ઉદયના ૧૨ અને ૩૧ના ઉદયના ૧૨) કુલ ૩૫૯૬ ઉદયભાંગા થાય. ૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે.પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ના ૮ વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. અને અપ. મનુ.ના પ્રાયો. ૧-૧, વિકલેન્દ્રિય પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એમ કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. ૩૨૮
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy