SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ હીન્ને સપ્તતિકા કર્મગ્રંથ ع ع ع યુગલિક તિર્યંચના ૩૦ ના ઉદયના ૧૬ ભાંગા છે. તેમાંથી ઉદ્યોતવાળા ૮ ભાંગા ઘટે અને તે સિવાયના ૮ ભાંગા અને ૩૧ના ઉદયના ૮ ભાંગા. સા. લિ. ના ભાંગામાં અંતર્ગત થતા હોવાથી જુદા ગણ્યા નથી. વળી, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાવાળા સામા. તિર્યંચને ચોથું ગુણ. હોઈ શકે છે. માટે ૩૦-૩૧ ના ઉદયના (સ્વરવાળા) બધા ભાંગા સંભવી શકે અને સમકિત પામ્યા પછી સમ્યગદષ્ટિ તિર્યંચ વૈક્રિય લબ્ધિ ફોરવે તો વૈ.તિ.ના ભાંગા પણ અહિં ઘટે, માટે વૈ. તિના ૫૬ ભાંગા ગણતાં કુલ ૨૪૦૮ ભાંગા અને યુગ.ને અશુભ વિહાયોગતિનો ઉદય માનીએ તો ૨૪૪૦ સંભવે. સત્તાસ્થાન પૂર્વની જેમ જાણવા. મિથ્યાદષ્ટિ તિર્યંચ અપર્યાઅવસ્થામાં દેવપ્રાયો. બંધ કરે નહિં. આ હકિકત ઓધ સંવેધમાં પણ જણાવી છે. સંવેધ આ પ્રમાણે ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે યુગ. (૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈ.નિ.ના (૯૨,૮૮) ૨૬ના ઉદયે યુ.તિના (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.નિ.ના (૯૨,૮૮) ૨૮ના ઉદયે યુ.તિ. - ૮(૧૬). (૯૨,૮૮) વૈ.નિ.ના (૯૨,૮૮) ૨૯ના ઉદયે યુ.તિ. (૯૨,૮૮) વૈ.નિ.ના ૧૬ (૯૨,૮૮) ૩૦ના ઉદયે યુ.તિ.ઉદ્યોતવાળા ૮(૧૬) (૯૨,૮૮) વૈ.તિ.ના ૮ (૯૨,૮૮) સા.તિ.(સ્વરવાળા)૧૧૫ર ૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે યુ.+સા.તિ. ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬). ૨૪૦૮-૨૪૪૦ નરક પ્રાયોગ્ય :- ૨૮ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૨૩૬૦ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૮,૮૬) એકે. વિકલે. અને લબ્ધિ અને કરણ અપર્યા. તિર્યંચ પંચે.નરક પ્રાયોગ્ય બંધ કરે નહિ તેથી.. ع ع ع ૧૬(૩૨ X XX XX XX XX X_X X ع ع ع ع (૨૯૧)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy