SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Wી છત્ર સપ્તતિકા કર્મગ્રંથ છ0% ૬O ૬ અણાહારીપણું વિગ્રહગતિમાં, કેવલી સમુ. માં અને ૧૪મા ગુણઠાણે હોય છે. ૧૩મા અને ૧૪માં ગુણઠાણે મોહનીયના વિકલ્પનો અભાવ છે. વિગ્રહગતિમાં ૧લું, રજું અને ૪થું ગુણઠાણું સંભવે છે. તેથી ૨૨,૨૧ અને ૧૭ એ ત્રણ બંધસ્થાન ૬ થી ૧૦ સુધીના ઉદયસ્થાન અને ૨૩ વિના ૨૮ થી ૨૧ સુધીના છ સત્તાસ્થાન સંભવે છે. ૨૩ ની સત્તા ક્ષાયિક સમ.ની પ્રાપ્તિ વખતે મિથ્યા. મોહ. નો ક્ષય કરે ત્યાં હોય. અને ત્યારે જીવ કાળ કરતો નથી. તેથી વિગ્રહગતિમાં ૨૩ની સત્તા ન સંભવે. અહીં ૧લા ગુણઠાણે અનંતા. ના ઉદય વિનાની ચોવીસી ન સંભવે. કારણ ૧લા ગુણઠાણે અનંતા. ના ઉદય વિનાનો જીવ મરણ પામતો નથી. તેથી અનંત. ના ઉદયવાળી જ ચોવીસી સંભવે. અનં. ના ઉદયવાળી ૪ ચો. ના ૯૬ ભાંગા ઉપર સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો. (જુઓ પા. ૨૦ થી ૨૭) બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન ૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨ ૨૮ ૧૭ ૨ ૬,૭,૮,૯ ૮ ૨૮,૨૪,૨૨,૨૧ ૩ ૧૨ ૫ ૧૬ ૧૨૮ ઉપશમ સમકિત લઈ ભવાંતરમાં જવાય નહિં. તેથી અણાહારી માર્ગણામાં ઉપશમ સમકિત ઘટે નહિં. અણાહારી માર્ગણાને વિષે ૨૧નો સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો. ૧૭ના બંધનો સંવેધ નીચે પ્રમાણે (બંધભાંગા-૨) સિધ્ધાન્તના મતે ક્ષા. સમ્ય. લઈને નરકમાં જવાય. તે મત પ્રમાણે જાણવો. ઉદયસ્થાન ઉદય ચો. ઉદયભાંગાસત્તાસ્થાન ૧ ક્ષાયિકની ૨૪ x ૧ (૨૧) ૨ ક્ષાયિકની ૪૮ X ૧ ૧ ક્ષાયોપશમની ૨૪ x ૩ (*૨૮,૨૪,૨૨) ૧ ક્ષાયિકની ૨૪ x ૧ (૨૧) ૨ ક્ષાયોપશમની ૪૮ ૪ ૩ (૨૮,૨૪,૨૨) ૧ સાયોપશમની ૨૪ x ૩ (૨૮,૨૪,૨૨) - માર્ગણાને વિશે મોહનીયનો સંવેધ સમાપ્ત - * આમાર્ગણામાં ક્ષાયો. સમ્ય.ના ભાંગામાં નપુ. વેદના ભાંગામાં ૨૮, ૨૪ની સત્તા ઘટે નહી. ક્ષાયો. લઈને નરકમાં જાય નહીં, મનુ, તિર્યંચમાં પુરુષ અને સ્ત્રી પણે ઉત્પન્ન થાય. (૨૧) ૨૮૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy