SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ 000S સપ્તતિકા કર્મગ્રંથ Sala તિર્યંચગતિમાં ૧ થી ૫ ગુણ. હોવાથી ૨૨ વિ. ૪ બંધસ્થાન, ૫ વિ. છ ઉદયસ્થાન, ૨૮ વિ. છ સત્તાસ્થાન સંભવે છે. બંધસ્થાન બંધભાંગા ૬ ૨૨ ૨૧ ૧૭ ૧૩ કુલ ૪ ૨ ૨ ૧૪ ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. ૭,૮,૯,૧૦ ८ ૬૮ ૭,૮,૯ ૪ ૩૨ ૬,૭,૮,૯ ૯૨ ૫,૬,૭,૮ ८ ૫૨ ૬ ૩૨ ૨૪૪ સંવેધ આ પ્રમાણે ઃ* ૧૭ નું બંધસ્થાનક ૬નું ૧ ૭ નું તિર્યંચને ૧ થી ૫ ગુણઠાણા સામાન્યતિર્યંચની અપેક્ષાએ ઘટે છે અને સંખ્યાતવર્ણવાળા તિર્યંચને ક્ષાયિક સમકિત ન હોય, જ્યારે યુગલિક તિર્યંચને ક્ષાયિક સમકિત હોય પણ પાંચમું ગુણઠાણું ન હોય તેથી પાંચમા ગુણઠાણે પ વિગેરે ઉદયે ક્ષાયિક નહિં પણ ઉપશમ સંબંધી ચોવીશી ઘટશે. એટલે ૨૧ ની સત્તા નહિં ઘટે. માત્ર ૨૮ ની સત્તા જ ઘટશે અને ક્ષાયો. સમકિતવાળી ચોવીશીમાં ૨૨ ની સત્તા નહિં ઘટે. આ પ્રમાણે ૬,૭,૮ ના ઉદયે પણ સમજી લેવું. ૨૨, ૨૧ ના બંધનો સંવેધ ઓઘ સંવેધ પ્રમાણે જાણવો. જુઓ. પા. ૨૫, ૨૬ ઉદય ઉદય ઉદય પદ સ્થાનક ચો. ભાંગા ચો. ૧૨ ૧૭ અને ૧૩ ના બંધે અનંતાનુબંધીની વિસંયોજનાવાળા જીવને ક્ષાયો. સમ. હોય તેથી ક્ષાયિક કે ઉપ. વાળી ચોવીશીએ ૨૪ ની સત્તા નહિં ઘટે ક્ષાયો. સમ. ની ચોવીશીમાં ઘટશે. ૨૪ ૬ ૪ ૯૬ ૨૮ બંધભાંગા – ૨ પવૃંદ સત્તાસ્થાન ૨૮,૨૭,૨૬ ૨૮ ૨૮,૨૭,૨૪,૨૨,૨૧ ૨૮,૨૪ ૬ ૬ × ૨૪ = ૧૪૪ ૨૮ ૪ ૨૪ = ૬૭૨ ક્ક્ષા. ૨૬૩ - ક્ષા. ઉ. ૨૪ × ૨ (૨૮, ૨૧) ઉ. ૪૮ × ૨ (૨૮, ૨૧) મિશ્ર ૨૪ × ૩ (૨૮, ૨૭,૨૪) ક્ષાયોપ. ૨૪ × ૩ (૨૮, ૨૪,૨૨) સત્તાસ્થાન ઉ.ભાં. * અહીં ક્ષાયિક સમ્યકત્વીને ચોવીસીને બદલે ષોડષક સમજવાં. કારણ કે ક્ષાયિક યુ. તિ. માં જ હોય તેઓને નપુ. વેદ ન હોય. તથા ક્ષાયિ.-ઉપ.ના ત્રણ ઉદયસ્થાનકે ૬૪ ભાંગે ૨૮, ૨૪, ૨૧ તથા નપુ. વેદના ૩૨ ભાંગા એક ૨૮ નું સત્તાસ્થાન હોય. ક્ષાયો.ના ત્રણ ઉદયસ્થાનકે પુ. સ્ત્રીવેદના ૬૪ ભાંગે ૨૮, ૨૪, ૨૨, ક્ષાયોના ૩ ઉદય સ્થાનકે નપુ. વેદે ૩૨ ભાંગે ૨૮, ૨૪.
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy