SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ da bho abhole nafası səfzia local holde ૬૨ માર્ગણાને વિષે મોહનીય કર્મનો સંવેધ (૧) નરકગતિ બંધસ્થાન :- ૩ – (૨૨, ૨૧, ૧૭) બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન :- ૫ – (,૭,૮,૯,૧૦) ઉદયભાંગા :- ૧૯૨ સત્તાસ્થાન :- ૬ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૨,૨૧) નરકગતિને વિષે ૧ થી ૪ ગુણસ્થાન છે. તેથી ૨૨ વિગેરે ત્રણ બંધસ્થાન, ૬ વિ. પાંચ ઉદયસ્થાન અને ૨૮ વિ. છ સત્તાસ્થાન સંભવે છે. અહિં ૨૩ની સત્તા ન સંભવે કારણ કે ૨૩ની સત્તા ક્ષાયિક સમ. ના પ્રારંભકને મિથ્યા મોહ. નો ક્ષય કરે ત્યારે સંભવ છે અને તેના પ્રારંભક મનુષ્યો જ છે. તેથી ૨૩ની સત્તા મનુષ્યો સિવાય કોઈને ન સંભવે. ક્ષાયિક સમ. નો પ્રારંભક મન. મિથ્યા મોહ. અને મિશ્ર મોહ. નો ક્ષય કરી સમ. મોહનો ક્ષય કરતો એક ગ્રાસ બાકી રહે ત્યારે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જઈ ત્યાં પણ ક્ષાયિકનો નિષ્ઠાપક બને છે. તેથી ૨૨ અને ૨૧ની સત્તા ચાર ગતિમાં પ્રાપ્ત થાય છે. અનંતાનુબંધીની વિસંયોજના ચારે ગતિમાં થાય છે. તેથી અહિં ૨૪ ની સત્તા ઘટે. નરક ગતિમાં કેવળ નપું. વેદનો જ ઉદય હોય છે. તેથી ચોવીસી ન થતાં અષ્ટક થાય છે. કષાય ૪ x ૨ યુગલ x ૧ વેદ = ૮ નરકમાં નવા ઉપ. સમ્યકત્વીને ૬ થી ૮ ઉદયસ્થાનક ૨૮ની સત્તા બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયઅષ્ટક પદ અષ્ટક સત્તાસ્થાન ૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭ ,૮,૯ ૪ ૩૨ ૨૮ ૨ ૬,૭,૮,૯ ૧૨ ૯૨ ૨૮,૨૭,૨૪,૨૨,૨૧ કુલ ૩ ૪ ૨૪ ૧૯૨ સંવેધ આ પ્રમાણે : + ૨૨ નું બંધસ્થાનક બંધભાંગા - ૬ ઉદય ઉદય ઉદય પદ અષ્ટક પદવૃંદ સત્તાસ્થાન સ્થાનક અષ્ટક ભાંગા ૭ નું ૧ ૮ ૭૪ ૮ = ૫૬ ૮ ભાંગે x ૧ (૨૮) ૮નું ૩ ૨૪ ૨૪ ૨૪ x ૮ = ૧૯૨ ૧૬ ૪૧ (૨૮) અ. રહિત અનં. સહિત ૮ x ૩ (૨૮,૨૭,૨૬) (૨૬૧e
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy