SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય કર્મ 90% દેવ ગતિને વિશે આયુષ્ય કર્મના સંવેધભાંગા ૫ છે ભાગા બંધ ઉદય સત્તા કયા ગુણસ્થાને ક્યારે ૧ ૦ દેવ દેવ ૧થી૪ બંધકાળ પૂર્વે ૨ તિર્યંચ દેવ દેવ, તિર્યંચ ૧/૨ બંધકાળે ૩ મનુષ્ય દેવ દેવ,મનુષ્ય ૧/૨/૪ બંધકાળે ૪ ૦ દેવ દેવ,તિર્યંચ ૧થી૪ બંધકાળ પછી ૫ ૦ દેવ દેવ, મનુષ્ય - ૧ થી ૪ બંધકાળ પછી નરકના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯ અને દેવના ૫ એ પ્રમાણે આયુષ્ય કર્મના કુલ ૨૮ સંવેધ ભાંગા છે. મોહનીય કર્મનાં ૧૦ બંધસ્થાન છે बावीस इक्कवीसा, सत्तरस तेरसेव नव पंच । चउ तिग दुगं च इक्कं , बंधट्ठाणाणि मोहस्स ॥१२॥ ગાથાર્થ: બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક એમ કુલ મોહનીય કર્મના દશ બંધસ્થાન છે. ૧૨ બંધસ્થાન ૨૨ ૧૬ કષાય = ૧૬ કષાય ત્રણમાંથી એક વેદ મિથ્યાત્વ સ્ત્રી.પુ બેમાંથી એક વેદ પુરુષવેદ = પ્રકૃતિઓ ભય,ગુ હાસ્ય-રતિ) બેમાંથી અરતિ-શોક છે એક યુગલ ભય,જુગુ હાસ્ય-રતિ ) બેમાંથી અરતિ શોક છે એકયુગલ ભય,ગુ હાસ્ય-રતિ ) બેમાંથી અરતિ-શોક ઇ એકયુગલ ભય,ગુ હાસ્ય-રતિ) બેમાંથી અરતિ-શોક એક યુગલ હાસ્ય-રતિ) બેમાંથી અરતિ-શોક છે એક યુગલ અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ક્ષાય પ્રત્યાખ્યાનાદિ = 1 પુરુષવેદ = ૮કષાય સંજવલન ૪ કષાય ભય પુરુષવેદ = ૯ - ૨૧ -
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy