SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ N R સપ્તતિકા કર્મગ્રંથ NR નીચ પૃથ્વી વિગેરે ત્રણ કાર્યમાં ઉચ્ચગોત્રનો ઉદ્વલક જાય. તેથી નીચેની સત્તાવાળો ભાંગો પણ ઘટે તથા તેઓને ઉચ્ચગોત્રનો ઉદય ન હોય. તેથી તિર્યંચગતિમાં જણાવ્યા મુજબ ૩ ભાંગા જાણવા. તેઉ-વાયુને ઉચ્ચગોત્રનો બંધ અને ઉદય ન હોય. તેથી ૨ ભાંગા સંભવે. તેલ-વાયુમાં ઉચ્ચગોત્રના ઉવલકને ફક્ત નીચની સત્તા અને સંપૂર્ણ ઉવલના નથી કરી તેને બન્નેની સત્તા જાણવી. બંધ ઉદય સત્તા ૧ નીચ નીચ નીચ નીચ નીચ-ઉચ્ચ ત્રસકાયને પંચેન્દ્રિયની જેમ ૭ વિકલ્પ જાણવા. ૪) યોગ ઉત્તરભેદ ભાંગા મનોયોગ, વચનયોગ કાયયોગ મનોયોગ અને વચનયોગને વિષે છેલ્લો અને પહેલો ભાગો ન સંભવે. કારણ છેલ્લો ભાંગો ૧૪માં ગુણઠાણે ઘટે છે અને ત્યાં જીવ અયોગી હોય છે. પહેલો ભાગો ઉચ્ચગોત્રની ઉજ્વલના કર્યા પછી હોય છે. તેઉવાઉને તો આ બેયોગ જ નથી અને ઉચ્ચગોત્રની ઉદ્દવલના કરી આવેલાને મનોયોગ અને વચનયોગની પ્રાપ્તિ સુધીમાં ઉચ્ચગોત્રનો બંધ ચાલુ થઈ જાય છે તેથી પહેલો ભાંગો પણ ન સંભવે શેષ ૫ ભાંગા સંભવે. તે આ પ્રમાણે – ઉદય ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ ૨ નીચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૪ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૫ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ કાયયોગ સર્વે જીવોમાં હોય છે. તેથી અયોગિ ગુણઠાણાના એક ભાગા વિના શેષ ૬ ભાંગા સંભવે છે. સત્તા za w Na ૨૫૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy