________________
ગુણસ્થાનકમાં નામકર્મ 800
સાસ્વાદને બંધભાંગા
अट्ठ सया चउसट्ठी, बत्तीससयाइं सासणे भेआ । અઠ્ઠાવીસાફસું, સવ્વાળદુર્દિશછન્નડર્ડ II ૬૧ ।।
ગાથાર્થ : સાસ્વાદન ગુણઠાણે ૨૮,૨૯ અને ૩૦ ના બંધના અનુક્રમે ૮, ૬૪૦૦ અને ૩૨૦૦ એ પ્રમાણે બંધભાંગા છે. ૨૮ આદિ ત્રણેય બંધસ્થાનના સર્વ બંધભાંગા ૯૬૦૮ થાય 99.115911
મિશ્ર વિગેરે ગુણઠાણે બંધભાંગા થોડા હોવાથી ગ્રંથકારે ગાથામાં આપ્યા નથી તેથી સ્વયં વિચારી લેવા.
બંધસ્થાન પંચે.તિ.પ્રાયો. મનુ.પ્રાયો.
૨૮
૨૯
૩૦
જીવસ્થાન ૨૧
એકે.ના. ૫ વિકલે.ના ૯ સામા.તિ.ના ૯
૩૨૦૦
૩૨૦૦
૬૪૦૦
૩૨૦૦
૩૨૦૦
૨૪ ૨૫ ૨૬
૧૧
૭
૧૩
૯
૨૮૯
મિથ્યાત્વે ઉદયભાંગા
इगचत्तिगार बत्तीस, छसयइगतीसिगारनवनउई ।
સતશિપ્તિ યુતીસવડવ, ફારવવસક્રિમિલ્જીવયા II ૬૨ II
ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનને વિશે અનુક્રમે ૪૧,૧૧,૩૨,૬૦૦,૩૧,૧૧૯૯,૧૭૮૧,૨૯૧૪ અને ૧૧૬૪
ઉદયના ભાંગા હોય છે. ॥ ૬૨॥
કુલ ૭૭૭૩ ઉદયભાંગા થાય છે.
૨૭
૬
દેવ પ્રાયો. બંધભાંગા
(
८
૬૪૦૦
૩૨૦૦
કુલ ૯૬૦૮
૨૨૧
૨૮
८
૨૯
૩૦
૬
૧૨
૧૮
૫૭૬ ૧૧૫ર ૧૭૨૮
કુલ
૪૨
૧૨
૬૬
૧૧૫૨ ૪૯૦૬
૩૧