SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છી ઋગુણસ્થાનકમાંનામકર્મ ઈ ઉદયભાંગા મતાંતરે સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.મનુ.ના ૮ ૯૩,૮૯ ૨ ૨૫ના ઉદયે વૈ.મનુના ૮ ૯૩,૮૯ ૨ ૨૬ ના ઉદયે સામા. મનુ.ના ૨૮૮ ૯૩,૮૯ ૨ ૨૭ ના ઉદયે વૈ.મનુ.ના ૮ ૧ ૧ ૯૩,૮૯ ૨૮ ના ઉદયે સામા. મનુ.ના ૫૭૬ ૯૩,૮૯ ૨ વૈ.મનુ.ના.૮ ૯૩,૮૯ ૨ ૨૯ ના ઉદયે સામા. મનુ.ના ૫૭૬ ૧ ૧ ૯૩,૮૯ ૨ વૈ.મનુ.ના ૮, ૯૩,૮૯ ૨ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫૨ ૧૯૨ (૧૧૫૨) ૯૩,૮૯ ૨ ૨૬૩૨ ૨૨૮ ૧૧૮૮ જો કે દેવ પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ સહિત છે, તે અપર્યાપ્તાવસ્થામાં છેલ્લા ભવે તીર્થકર થનાર મનુષ્યને જ જિનનામ સહિત ૨૯ નો બંધ હોય તેથી અપર્યાપ્તાવસ્થામાં બધી શુભ પ્રકૃતિ જ ઉદયમાં ઘટે તેથી ૧૧૮૮ (૨૨૮) ઉદયભાંગા હોય. તે માટે (જુઓ પા. ૯૮,૯૯) ને વળી પ્રથમ સંઘ.વાળાને ત્રણ ભવ પહેલાં જિનનામનો બંધ માનીએ તો ૩૦ના ઉદયે ૧૯૨+૨૧-૨૬-૨૮-૨૯ ના ઉદયના તીર્થંકરના ભવના એક એક ૪ + ૩ર વૈ. મ. ના કુલ ૨૨૮ હોવા જોઈએ જે કાઉંસમાં બતાવ્યા છે. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ બંધભાંગા ૮ ઉદયસ્થાન:- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૬૯ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮). ૪થા ગુણગમાં મનુ. પ્રાયો. ર૯નો બંધ દેવ અને નારકી જ કરે તેથી દેવના ૬૪, અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા થાય. મનુ. પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૨,૮૪ બે જ સત્તાસ્થાન સંભવે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના ૯૨,૮૮ નારકીના ૯૨,૮૮ ૨ ૨૦૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy