SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ S c herpjelzeidsui diasa berlalu ૨૯ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા- ૭૭૭૦ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦). અહીં મનુષ્ય પ્રાયોગ્ય ર૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૯ ના બંધમાં મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે જાણવો. (જૂઓ પાના નં. ૯૮, ૯૯) ૩૦નો બંધ બંધભાંગા ૪૬૩૨ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). મિથ્યાત્વ ગુણસ્થાને ૩૦ ના બંધના વિકલે. પ્રાયોગ્ય ૨૪ અને પંચે. તિ. પ્રાયો ૪૬૦૮ બંધભાંગા એ પ્રમાણે કુલ ૪૬૩૨ બંધભાંગા સંભવે. મન.પ્રાયોગ્ય જિનનામ સહિત ૩૦ ના બંધના ૮ અને દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધનો ૧ એ પ્રમાણે ૩૦ ના બંધના ૯ બંધભાંગા અહીં ન સંભવે. વૈમનુ.ના ઉદ્યોગવાળા ૩, આહા. મન.ના ૭ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે. મિથ્યાત્વ ગુણસ્થાને ૩૦ નો બંધ તિર્યંચ પ્રાયોગ્ય જ હોય છે. તેથી જિનનામની સત્તાવાળા અને ક્ષપકશ્રેણીના સત્તાસ્થાનો ન સંભવે, શેષ પાંચ સત્તાસ્થાનો સંભવે છે. ૩૦ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકે.ના-૫, વિકલેના.૯, સામા.તિ.ના.૯, સામાં. મન.ના. ૯, દેવના ૮, નારકીનો ૧ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૪ એકે.ના ૧૧ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૫ એકે.ના.૭,વૈ.નિ.ના.૮,વૈ.મન.ના. ૮, દેવના ૮, નારકીનો ૧ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ -૫ ૨૬ એકે.ના.૧૩, વિકલેના.૯, સામા.તિ.ના ૨૮૯, સામા.મનુ.ના ૨૮૯ ૬૦ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ -૫ ઉદયસ્થાન ૧૮૯) ૧૮૯
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy