SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ એઋગુણસ્થાનકમાંનામકર્મ 208 2008 સામા.મનુ.ના ૧૧૫૨ ૪૪ (૯૨,૮૯,૮૮,૮૬) સામા.તિ.ના ૧૧૫૨ x ૩ (૯૨,૮૮,૮૬) *ો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો મ.ના ૩૦ ના ઉદય ૮૬૦૪ ૩ અને ૧૯૨ ૪૪ સત્તાસ્થાન જાણવા. ૨૯ નો બંધ બંધભાંગા - ૯૨૪૦ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાનઃ- ૬ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮) ૨૯ ના બંધના મિથ્યાત્વ ગુણસ્થાને વિકલે. પ્રાયો. ૨૪, પંચે. તિર્યંચ પ્રાયો. ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૪૦ બંધભાંગા સંભવે છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગ ન સંભવે. વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા-૩, આહારક મનુ.ના-૭ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ સિવાયના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે છે. ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ એ પાંચ સત્તાસ્થાનો સામાન્યથી સંભવે છે અને તેનું સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ મિશ્રાદષ્ટિ નારક જિનનામની સત્તાવાળો મનુ. પ્રાયો. ર૯નો બંધ કરે ત્યારે સંભવે છે. ૨૯ના બંધનો સામાન્યથી સંવેધ કુલ સત્તાસ્થાન ૪૧ ૧૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ – ૬ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ઉદયસ્થાન ઉદયભાંગા , ૨૧ એકે.ના-૫, વિકલે. ના-૯, સામા.તિ.ના.૯ - દેવના ૮, નારકીનો, ૧ સા.મ.ના ૯ ૨૪ એક.ના ૧૧ ર૫ એકે.ના ૭, વૈ.નિ.ના.૮,વૈ.મનુ.ના.૮ દેવના ૮, નારકીનો ૧ ર૬ એકે.ના ૧૩, વિકલે ના. ૯ સામા.તિ.ના ૨૮૯, સામા.મનુ.ના ૨૮૯ ર૭ એકે ના.૬,વૈ.તિ.ના.૮, વૈ.મન.ના ૮ દેવના ૮, નારકીનો ૧ ૩૨ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ – ૬ ૬૦ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૩૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫ ૧૮૭.
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy