SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકમાં આયુષ્યકર્મ આયુષ્યનો બંધ ન હોય પરંતુ દેવાયુઃ બાંધી શ્રેણી ચડે તેને દેવાયુષ્યની પણ સત્તા હોય તેથી બે ભાંગા તથા ૧૨ થી ૧૪ ગુણઠાણે અબધ્ધાયુઃ હોય તેથી ૧ ભાંગો જ સંભવે. અહીં ૮ થી ૧૧ ગુણઠાણે દેવાયુની સત્તા ઉપશમ શ્રેણીને આશ્રયી સંભવે, કારણ પૂર્વે દેવાયુ બાંધી ઉપશમ શ્રેણી કરે છે. એ સિવાયના શેષ ત્રણ આયુષ્યનો બંધક શ્રેણી કરતો નથી તથા અબધ્ધાયુ પણ ઉપશમ શ્રેણી કરે છે. એમ ઉપશામકને આશ્રયી ૨ ભાંગા અને ક્ષપકશ્રેણી તો અબધ્ધાયુષ્ક જ કરે તેથી ક્ષપકને આશ્રયી ૧ ભાંગો જ સંભવે તથા ૧૨ થી ૧૪ ગુણ. માં અબધ્ધાયુ જ હોય એટલે ૧ ભાંગો હોય. ગુણસ્થાનને વિષે આયુષ્ય કર્મનો સંવેધ (૧) મિથ્યાત્વે : (૨૮) ૧લા ગુણઠાણે ચારે ગતિના જીવો વર્તતા હોય છે અને તત્પ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરે છે. તેથી નારકના-પાંચ, તિર્યંચના -૯, મનુષ્યના-૯ અને દેવના-૫ એ પ્રમાણે ૨૮ ભાંગા થાય છે. સામાન્યથી આયુષ્ય કર્મના જણાવ્યા મુજબ ૨૮ ભાંગા અહીં જાણવા. (૨) સાસ્વાદને ઃ (૨૬) : રજા ગુણઠાણે ચારે ગતિના જીવો વર્તતા હોય છે. મનુષ્ય અને તિર્યંચ સાસ્વાદને નરકાયુ ન બાંધે તેથી નીચે પ્રમાણે ૨૬ ભાંગા થાય છે. ૧ ર ૩ ૪ ૫ તારકના બંધ ઉદય સત્તા નરક નરક-તિર્યંચ તિર્યંચ મનુષ્ય નરક નરક નરક નરક નરક બંધ ઉદય દેવ તિર્યંચ દેવ નરક-મનુષ્ય મનુષ્ય દેવ નરક-તિર્યંચ દેવ નરક-મનુષ્ય દેવ ૧૫૧ દેવના સત્તા દેવ દેવ-તિર્યંચ દેવ-મનુ. દેવ-તિર્યંચ દેવ-મનુ. - — - બંધકાળપૂર્વ બંધકાળે બંધકાળે બંધકાળ પછી બંધકાળ પછી
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy