SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ બે સપ્તતિકા કર્મગ્રંથ % ઉદયભાંગે સત્તાસ્થાન ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) દેવના ૨ (૯૨,૮૮) નારકીના ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે સામાં. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) દેવના ૧૬ ૨ (૯૨,૮૮) નારકીના ૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વિક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) દેવના ૨ (૯૨,૮૮) નારકીના ૧ ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા. તિર્યચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૮ ૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના ૮ ૨ (૯૨,૮૮). ૩૧ના ઉદય સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) અપર્યાપ્ત - મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૧ (૨૫નું) બંધભાંગો ઃ ૧ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા : ૭૫૯૨ સત્તાસ્થાન : ૪ (૯૨,૮૮,૮૬,૮૦) અપર્યા.મનુ. પ્રાયો. ૨૫ના બંધના ૧ બંધભાંગાના બંધક તિર્યંચ અને મનુષ્યો જ છે. તેથી ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૫૯૨ ઉદયભાંગા જાણવા. ૧૪૦
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy