SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જીવસ્થાનકમાં નામકર્મ (૩,૪,૫) અપર્યાપ્ત વિકલેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૨ (૨૧,૨૬) ઉદયભાંગા : ૬ ત્રણે વિકલેન્દ્રિયના સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) અહીં અપર્યા. નામકર્મના ઉદયવાળા બે ઉ. ભાંગા સંભવે તે ૨૧ના ઉદયનો (૧) અપર્યા.અપયશ ૨૬ના ઉદયનો (૧) અપર્યા.અપયશ એ પ્રમાણે બેઈ.તેઈ.અને ચઉ. ના સાથે મળી કુલ ૬ ઉદયભાંગા થાય. તિર્યંચ પ્રાયોગ્ય કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ૨૧ના ઉદયે ૨૬ના ઉદયે ઉદયભાંગે ૩ ૩ ૨૧ના ઉદયે ૨૬ના ઉદયે મનુષ્ય પ્રાયો. કુલ ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ૩ ૩ સત્તાસ્થાન ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) (૬) અસંજ્ઞી લબ્ધિ અપર્યાપ્તાઃ (૭) સંશી લબ્ધિ અપર્યાપ્તાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૨ (૨૧,૨૬) ઉદયભાંગા : ૪ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) અસંજ્ઞી અને સંજ્ઞી અપર્યા. નો સંવેધ સમાન જ છે માટે સાથે જણાવેલ છે. ૧૨૭ અસંજ્ઞી અને સંજ્ઞી અપર્યા. તિર્યંચ અને મનુષ્યો જ હોય છે અને તે લબ્ધિ અપર્યાપ્તા સમજવા. દેવ અને નારકી લબ્ધિ અપર્યા. ન હોવાથી સંજ્ઞી અપ.માં ગણ્યા નથી. તેથી ૨૧ના ઉદયનો અપર્યા. અપયશ એ ભાંગો ૧ તિર્યંચનો અને ૧ મનુ.નો કુલ ૨ તથા ૨૬ના ઉદયનો અપર્યા. અપયશ એ ભાંગો ૧ તિર્યંચનો અને ૧ મનુ.નો કુલ ૨ એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગા થાય છે. અહીં મનુ. ના દરેક ઉદયભાંગે ચાર સત્તાસ્થાન સંભવે.
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy