SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 800 800 નામ કર્મનો સંવેધ,000 મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધનો સંવેધ (૪૬૦૮ બંધભાંગાનો) ઉદયસ્થાન :- ૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૭૦ સત્તાસ્થાન :- ૫-(૯૨,૮૯,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૨૮ના બંધક એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યો, દેવો અને નારકો છે તેથી ૭૭૭૦ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. એકે. ના ૩૯, વિકલે. ના ૬૬, પંચે. સામા. તિર્યંચના ૪૯૦૬, વૈ. તિર્યંચના ૫૬, સામા. મનુષ્યના-૨૬૦૨, વૈ. મનુષ્યના-૩૨, દેવના-૬૪, નારકીના-૫ એ પ્રમાણે કુલ ૭૭૭૦ ઉદયભાંગા થાય છે. (વૈ. વાઉના-૩, વૈ. મનુષ્યના ઉદ્યોતવાળા-૩, આહા-મનુ.ના૭, કેવલીના−૮, કુલ-૨૧ ઉદયભાંગા ન ઘટે) મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધનો સંવેધ અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધની જેમ સમજવો, પરંતુ વિશેષ દેવના ૬૪ ઉદયભાંગે ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન તેમજ નારકીના ૫ ઉદયભાંગે ૯૨૨૮૯/૮૮ એ ત્રણ સત્તાસ્થાન હોય (જુઓ પા.-૭૮,૭૯) સંવેધ આ પ્રમાણે ૨૧નો ઉદય એકેન્દ્રિયના વિકલેન્દ્રિયના સામા. તિર્યંચના સામા. મનુષ્યના દેવના નારકીના ૨૪નો ઉદય એકેન્દ્રિયના ૨૫નો ઉદય પૃથ્વીકાયાદિના વૈક્રિય તિર્યંચના વૈક્રિય મનુષ્યના દેવના નારકીના ઉદયભાંગા ૫ ૯ ૯ અ - ८ ઉદયભાંગા ૧૦ ઉદયભાંગા ૬ ८ ८ ૧ ૯૯ સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૪(૯૨,૮૮,૮૬,૮૦,) ૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૩(૯૨,૮૯,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦,) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૩(૯૨,૮૯,૮૮)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy