SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬). એટલે, સાધુ પ્રથમ તે, પિતે સારા ચારિત્રથી રહિત છે, અને પિતે સારા ચાસ્ત્રિ પાળનાર ઉઘુક્ત વિહારી ઉત્તમ સાધુને નિંદે છે. આ તેમની બીજી ભૂખતા છે. અથવા, જે શીળવતે છે તે ઉપશાંત છે. એવું બીજાએ કહે છતે, તે કુસાધુ બોલે કે “એ ઘણે ઉપકાર કરનારા આચાર્ય વિગેરેમાં તમારા કહેવા મુજબ ક્યાં શીલ અને ઉપશાંતતા છે?” આ પ્રમાણે બોલતા દુરાચારી સાધુની બીજી મૂર્ખતા થાય છે. પણ, બીજા કેટલાક સાધુઓ વીર્યાતરીય કર્મના ઉદયથી જે કે, પિતે પુરૂં ચારિત્ર ન પાળતા હાય; છતાં પણ, બીજા ઉત્તમ સાધુઓની પ્રશંસા કરતા રહીને પોતે પણ બીજાને સારા આચાર બતાવે છે. તે કહે છે -- नियमाणा वेगे आयारगोयर माइक्खंति, · રામદ સાહૂળિો (૪૦૨૧૦) અશુભ કર્મના ઉદયથી સંયમથી દૂર થાય, અથવા લિંગ મુકી દે, અર્થાત્ કેટલાક સાધુએ મેહુના ઉદયથી ચારિત્ર ન પાળી શકે, ત્યારે કોઈ સાધુને વેષ મુકી દે, અથવા વેષ રાખે તે પણ પિતે સાધુને જેવો આચાર હેય, તે લેકેને બતાવે છે. અને પિતાની નિંદા કરતા કહે છે, કે તે ઉત્તમ આચાર પાળવાને અમે સમર્થ નથી, આ કારણથી ચારિત્ર ન પાળ્યું, તેજ તેમની મૂર્ખતા છે. પણુ વચન સાચું બેલિવાથી બીજી મૂર્ખતા થતી નથી,
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy