SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) - પ્ર–તે વસ્ત્ર વિગેરે આદાન કેવાં હોય; કે તે દૂર કરવા પડે ? આ ઉ–(અલ્પ-અર્થમાં નકાર છે. જેમકે–આ સાધુ અજ્ઞાન છે. એટલે, અલ્પજ્ઞાનવાળે છે, તે પ્રમાણે અર્થ લેતાં) સાધુ અચેલ એટલે, અલ્પ વસ્ત્ર રાખનારે સંયમમાં રહે છે, તેવા સાધુ ( ભિક્ષુ) ને આવું વિચારવું ન કલ્યું કે, મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું અચેલક થઈશ. મને શરીરનું રક્ષક વસ્ત્ર નથી; તેથી, ઠંડ વિગેરેથી મારું રક્ષણ કેમ થશે? તેથી, હું વિના વસ્ત્રને થયે છું. તેથી, કેઈ શ્રાવકને ત્યાં જઈ વસ્ત્ર યાચીલાવું; અથવા તે જીર્ણવસ્ત્રને સાંધવાને સેય–દેરે યાચીશ; અથવા જ્યારે સોયદેરે મળશે; ત્યારે, જીર્ણવશ્વનાં કાણુંને સાંધીશ; ફ ટેલને સીવીશ; અથવા ટુકાં વસ્ત્રને જોડી મેટુ બનાવીશ; અથવા, લાંબાને ટુકડો ફાડી સરખું અથવા, નાનું બનાવીશ. " એમ એગ્ય બનાવીને હું પહેરીશ; તથા, શરીર ઢાંકીશ. વિગેરે, આર્તધ્યાનથી હણાયેલી અંતઃકરણની વૃત્તિ ધર્મમાં એકચિત્ત રાખનાર આત્માથસાધુને વસ્ત્ર જીર્ણ થવા છતાં, અથવા હેય નહીં; તે પણ ભવિષ્ય સંબંધી (ચિંતા) ન થાય. અથવા આ સૂત્ર જિનકલ્પીઓને આશ્રયી કહેલું છે. એમ વ્યાખ્યા કરવી કારણકે, તે મુનિઓ અચેલ (વસ્વરહિતી હોય છે, તથા તેમના હાથમાંથી તેમની તપોબળની લબ્ધિને
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy