SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) વિરૂપ કામને પિતાને વહાલા માની સ્વીકારતે ભિાગના અધ્યયવસાયવાળે બનવા છતાં, પિતાનાં અંતરાયકર્મના ઉદયથી તેજ ક્ષણે પ્રવજ્યા મુક્યા પછી અથવા ભેગે પ્રાપ્ત થયા પછી, અંતમુહર્તમાં, અથવા કંડરીક રાજ. જિની માફક ચારિત્ર મુક્યા પછી એક રાત દિવસમાં અપરિમાણ ( વધારે ખાવાને) લીધે શરીર ભેદાય છે. આ પ્રમાણે દુરાચારના અધ્યવસાયથી, અથવા કુકર્મ સેવીને શીવ્ર મરણ પામતાને પિતાના આત્મા સાથે ચારિત્ર પાળવારૂપ ધર્મ દેહને ભેદ થતાં તેનું શરીર અને પચેંદ્રિય પણું અનંતકાળે પણ મળતું નથી. (અર્થાત્ નિગેદમાં અનંતકાળ બ્રમણ કરે છે.) એ જ વિષયને ઊપસંહાર કરવા કહે છે, gi? એ પ્રમાણે ભેગને અભિલાષી અંતરાયવાળા કામ ભેગે જેમાં અનેક પ્રકારનાં વિનિ રહેલ છે, તેને ચાહે છે, તે ભેગો (ન કેવળ તે અકેવળ તેમાંથી થાય તે.) અકેવળીક, (તંદ્ર-જોડકાંવાળા) છે. જેમને પ્રતિપક્ષ પણ છે, અથવા અસંપૂર્ણ ભેગે છે. જેને મેળવવા પાછા સંસારમાં પડે છે, અથવા (કામભેગને બીજના બદલે ત્રીજીને અથે લઈએ, તે,) તે કામગવડે ભેગના અભિલાષીઓ અતૃપ્ત બનીનેજ (વધારે ભેગસુખ લેવા જતાં શારીરને નાશ કરે છે. જ્યારે, તે રાંકે આમ મરણ પામે આ ત્યારે, બીજા ઉત્તમ સાધુઓ જેમને મેણસમીપ છે,
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy