SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૭) વળી કઈ વખત ભગવાનને ઉંચે ઉંચકીને નીચે પટકતા હતા, અથવા ગે દેહિક ઉત્કટક વીરાસન વિગે. રથી ધકકો મારી પાડી દેતા, આવું દુ:ખ થવા છતાં પણ ભગવાને તે કાયાને મેહ મુકી દીધેલ હોવાથી પરિગ્રહ સહન કરવામાં લીન હતા, અને મુશ્કેલીથી સહન થાય, તેવા પરિસના દુઃખને સહેતા, પણ તે દુઃખને દૂર કરવાની અથવા દવા કરવાની ઈચ્છા ન ધરાવવવાથી અપતિજ્ઞાવાળા તા- ૐ દુખ સહેનારા ભગવાન કેવી રીતે હતા તે દષ્ટાંતથી બતાવે છે. सूरो संगामसीसे वा संवुडे तत्थ से महावीरे पडिसेवमाणे फरसाइं, अचले भगवं रीयित्था ॥१३॥ एस विही अणुक्तो, माहणेण मईमया बहुसो अपडिनेण, भगवया एवं रियंति ॥ १४॥ - જેમ સંગ્રામના મેખરે શૂરવીર પુરૂષ શત્રુના સૈન્યના ભાલા વિગેરેથી ભેદોવા છતાં પણ બખતર પહેરેલું હેવાથી પાછા હટતું નથી, તેજ પ્રમાણે ભગવાન મહાવીર પણ તે લાઢ વિગેરે દેશોમાં પરસહ રૂ૫ શત્રુઓએ પીડા કરવા છતાં પણ કઠેર પરીસહના દુઃખેને મેરૂ માફક નિષ્કપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બનીને સહેતા જ્ઞાન
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy