SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૪) सयहिं तत्थुवसग्गा भीमा आसी अणेगरूवा य । संसप्पगा य जे पाणा अदुवा जे पक्खिणो उवच. રતિ / ૭. अदु कुचरा उवचरन्ति गामरक्खा य सत्तिहत्या य। अदु गामिया उवसग्गा इत्थी एगइया पुरिसाय ॥८॥ ભગવાન તે પ્રમાદ રહિત બનીને નિદ્રા પણ વધારે લેતા નથી. અને તે જ પ્રમાણે બાર વરસમાં અસ્થિક ગામમાં વ્યંતરના ઉપસર્ગ પછી કાર્યોત્સર્ગમાં રહીને અંત મુંહત સુધી સ્વને દેખતાં સુધી એકવાર નિદ્રા કરી હતી ત્યારપછી ઉઠીને આત્માને કુશળ અનુષ્ઠાનમાં પ્રવર્તાવે છે અહીંયા પણ તે પ્રતિજ્ઞા રહિત છે. એટલે પિતે મનમાં ઈચ્છીને સુતા નથી (૫) વળી તે વીર પ્રભુ જાણે છે કે આ પ્રમાદ સંસાર ભ્રમણ માટે છે. એમ જાણીને સંયમ ઉત્થાન વડે ઉઠીને વિચરે છે. જે અંદર રહેતાં નિદ્રા પ્રમાદ થાય તે ત્યાંથી નિકળીને શિયાળાની રાત વિગેરેમાં ખુલ્લી જગ્યામાં મુહર્ત માત્ર નિદ્રા પ્રમાદ દૂર કરવા દયાનમાં ઉભા રહ્યા. (૬) વળી જ્યાં આગળ ઉભુટક આસન વિગેરેથી આશ્રય લેવાય તેવા સ્થાનમાં અથવા તે સ્થાને વડે તે ભગવાનને ભય કરાવનારા અનેક જાતિના ઠડ તાપ વિગેરેથી અથવા
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy