SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) ઉપશમનનું વર્ણન. જેમ ધૂળ પાણીથી છાંટીને લાકડાના થાળાવડે કુબા કરતાં ચેટી જવાથી વાયુ વિગેરેથી ઉડાડવા છતાં તે ધૂળ હતી નથી, તેમ મૈ ધૂળ પણ વિશુદ્ધિ ભાવરૂપ પાવડે. ભિંજાવી અનિવૃત્તિ કરણ થાળાવડે હણતાં કમજ શાંત થવાથી ઉદય ઉદીરણ સંક્રમ નિધત્ત નિકાચનારૂપ કરણેને અચોગ્ય થાય છે. (ચીકણે કર્મ બંધ ન થાય) તેમાં પણ પ્રથમ સમયે કર્મલિક શેડું ઉપશાંત થાય. અને બીજા ત્રીજા વિગેરે સમયમાં અસંખ્યય ગુણ વૃદ્ધિએ ઉપશમતાં અંતરમુહુર્તમાં બધું શાંત થાય છે. આ પ્રમાણે એક મતવડે અનંતાનુબંધીને ઉપશમ બતાવે. બીજા આચાર્યોને મતભેદ અનંતાનુબંધીની વિસાજના બતાવે છે. તેમાં ક્ષાપથમિક સમ્યગ દષ્ટિ જીવે ચાર ગતિમાં રહેલા છે. તેમાં પણ અનંતાનુબંધીને વિજકે છે. તેમાં નારક અને દેવ અવિરત સમ્યગૂ દષ્ટિઓ છે, તથા તિર્થ અવિરત દેશવિરત છે. મનુષ્ય અવિરત દેશ વિરત પ્રમત્ત અપ્રમત્ત છે. એ બધા પણ યથા સંભવ વિધિ વિવેક વડે પરિણત અનતાનું બધિની વિસાજના માટે પૂર્વે કહેલ
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy