SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) આશ્રય તથા સૌથી મોટો અને છેવટ સુધી રહેતા હોવાથી લેભને છેલ્લે લીધે છે. અથવા ક્ષપણ તે કર્મની નિજરમાં તે પ્રમાણે કય છે. “ચકાર નિશ્ચયથી જુદી જુદી અપેક્ષા માટે સમુચ્ચય અર્થમાં છેતેથી એ પ્રમાણે કઇ વિગેરે મોહને ત્યાગતા સંસાર સંતતિ (બ્રેવભ્રમણ)થી તુષ્ટ છુટેલે) તીર્થકર વિગેરે એ વર્ણવે છે. એવું સુધર્માસ્વામિ કહે છે. અથવા હવે પછીનું પણ તેઓ કહે છે, તે બતાવે છે . कायस्त विधायाए एस संगामसीसे वियाहिए सेहुपारंगमे मुणी, अविहम्ममाणे फलग्मवयही कालोवणीए कंखिन्ज कालं जाव सरीरभेउ तिमि ધૃતધ્યયન (ફૂ૦ ૧૧૬) ૨-૬ . . • આિદારિક વિગેરે ત્રણ શરીર અથવા ચાર ઘાતિ કર્મને નાશ કરવા માટે તે મુની સંગ્રામના મથાળે ઉભેલ વર્ણ છે. “અથવા (ચિ ધાતુને અર્થ એકઠું કરવાનું છે તે એકઠું થાય છે. જે તે કાયને આયુષ્યના ક્ષય સુધી ઘાત કરનાર બને, (કાયાને મમત્વ મૂકી કમ તેડવા જીદગી સુધી પ્રયાસ કરે. તેજ મુનિ પારંગામી જાણ.) જેમ સંગ્રામને મોખરે શત્રના સૈન્ય સામે તિક્ષણ તલવારની પ્રભાથી ઉગતા સુરજની માફક વિજળીના ચમકારા માફક દેખાવ કરી જેનારની આંખમાં ચમત્કાર કરા
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy