SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કે - ૧૫૧-૧૫૬ સૂત્ર ૨૦૩ માં સાધુ દેષિત આહારને નિષેધ કરે, તથા ધર્મકથા સુપાત્ર દાન અને ફાસુ આહારની વિધિ બતાવે છે. ૧૫૭-૧૫૮ કુશીલીયા સાધુને આહાર આપલે કરવાનો નિષેધ છે, સમઝને આપ લેવાની વિધિ છે.. ૧૫૮-૬૪ યુ-૨૭ સાધુને મારે તે સમભાવે સહન કરે. ૧૬૫-૬૭ સાધુ ઠંથી કંપતાં ગૃહસ્થને કુશીલીની શંકા થાય તે ખરી વાત સમજાવી શંકા દૂર કરવી, ૧૬૮-૬ * સાધુ ઉપર સ્ત્રી હિત થાય તો સાધુએ પ્રાણ ત્યાગ કરવા પણ કુશીલ ન લેવું. તેમાં પ્રથમ બિન કિ સ્થવિર કલિપીનાં ઉપકરણેનું વર્ણન છે. સાધુ ઉંચ ગુણસ્થાને ચઢી વ ત્યાગે. ૧૭૦–૧૭૩ ઓછી વસેને લાભ ૧૭૪–૧૭૬ સ્ત્રીના ઉપસર્ગમાં આત્મ હત્યાના કારણે, ૧૭૭-૧૮૦ અનેષણય આહાર સાધુ ન લે. ૧૮૧-૮૪ પ્રતિભાધારી સાધુઓનું વર્ણન-તે શરીરથી થાકતાં ભક્ત પ્રત્યે ખ્યાન અણુસણ કરે. ૧૮૫ ૮૦ સાધુ એક ભાવના ભાવે, તથા જીભ દાંતથી બહા રને સ્વાદ ન કરે, ગોચરીને પદેષ ત્યાગવા. ૧૮૦-૯૭ ઈગિત મરણ (અણુશણ) નું વર્ણને. ૧૯૮–૨૦૪ પદ પગમન અણુશનું વર્ણન. ૨૦૫-૨૦૭ કાળ પર્યાયે થતું સંખના મરણનું વર્ણન. ૨૦૮-૨૧ સંલેખનાવાળા ક્રોધ ત્યાગે, ત્રણ પ્રકારમાંથી કોઈ પણ અણસણ છેવટે કરે તેની વિધિ.
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy