SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૪) જેમકે આંખમાં કણું વિગેરે પડવાથી ઘટ્ટનતા થાય છે. અને ભમેલની મૂછ વિગેરેથી પતનતા (પડવું) થાય છે. વાયુ વિગેરેથી તંભનતા (રેકાણ) થાય છે અને તાળવા વિગેરેમાં અંગુળી વિગેરે ઘાલવાથી ભલેષણતા ( ) થાય છે. " અથવા વાત, પિત્ત કલેષ્મ વિગેરેના ક્ષેભથી કડવા સ્પર્શી થાય છે. અથવા નિષ્કિચનપણથી તૃણ સ્પર્શ ડાંસ મચ્છર તથા કંડ તાપ વિગેરેના પીડારૂપ સ્પર્શે કઈ વખત થાય છે. '' તેવા કેઈ પણ પરીસો આવે તે તેના દુઃખના સપઓંથી સાધુ પતે ધીર બનીને સહન કરે. મનમાં ચિંતવે, કે આથી પણ વધારે દુઃખ નારકી વિગેરેમાં કર્મના અનંધ્યપણાથી બાંધેલાં ઉદયમાં આવતાં પછી પણ ભેગાવવાનાં રહેશે, માટે હમણાં જ ભેગવવાં ઠીક છે, એમ વિચારી સહે. " કે મુની સહન કરે? ઉકહે છે. અથવા ઉપર બતાવેલ સાધુ પિતાના ઉત્તમ ગુણેથી પરીસહ સહીને પિતાને જ રક્ષક છે. એમ નહીં પણ સુબેધ વડે બીજાઓને પણ રક્ષક છે. તે બતાવે છે. વાર એકલે રાગ વિગેરેથી રહિત સારી રીતે દર્શનને પામેલ તે સમિત દર્શન છે અથવા સમ્યગુદષ્ટિ છે, અથવા ઉપમને પામેલા દર્શનવાળે, અર્થાત્ દષ્ટિ તે જ્ઞાન છે, તે સુમિત દર્શન છે. એટલે ઉપશાંત અધ્યવસાયવાળે જાણ.
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy