SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૫ ) (અર્થાત્ કંઈજ નથી) પણ્ સ'સારી જીવની માફક તેમણે તે વિકલ્પને રાખ્યા નથી. જો આ પ્રમાણે હાય તે તેવા જીવને અસંયમમાં અતિ અને સયમમાં આનદ તેને હાવા જોઇએ એમ સિદ્ધ થયું, તેનુ આચાર્ય સમાધાન કરે છે, કે તેવું નથી અને અમારા અભિપ્રાય તમે સમજ્યા નથી, કારણ કે જેમાં રતિ અરતિના વિકલ્પના અધ્યવસાય નિષેધ કર્યાં છે, તે ીજા પ્રસ’ગમાં પણ રતિ અતિ ન હોય તેજ સૂત્રકાર કહે છે; એ મહાત્માને અતિ અને આનદ અન્ને દૂર થવા રૂપ છે એટલે તેમને તેવા આગ્રહ નથી તેથી તે ‘અગ્રહ’ કહેવાય છે, એના ભાવાર્થ આ છે કે ઉત્તમ સાધુ શુકલ ધ્યાનથી ખીજે કઇ રતિ મન કોઈ નિમિત્ત આવે તે પણ તેના ગ્રહ રહિત બને, અને તે બંનેમાં મધ્યસ્થ રહે ( સયમ અને અસયમ વ્યવહારથી બાહ્ય ક્રિયારૂપ છે. શુકલ ધ્યાનવાળાને તે બાહ્ય ક્રિયાઓની શ્રેણીમાં જરૂર નથી; અને તે ધ્યાનવાળાને ઘેાડા સમયમાં કેવળ જ્ઞાન થવાનુ છે. તે અપેક્ષાએ આ વચન છે કે, સંયમમાં રતિ, અસ યમમાં અતિ ન હોય; પરંતુ શુકલધ્યાન શિવાયના બીજા આત્માથી સાધુને તા, કઇક હાય છે ) ફરી ઊપદેશ આપે છે. સવ હાસ્ય, અથવા હાસ્યનાં કારણેા તજે; અને મર્યાદામાં રહી ઇન્દ્રિયાને કમરે રાખી લીન રહે;
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy