SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) આ મનુષ્ચાના વિષયરસા અસાર છે, અને અનિત્ય છે એટલું જ નહિ પણ દેવતાઓનુ પણ વિષય સુખ તથા જીવિત અનિત્ય છે તે બતાવે છે. ઉપપાત (ઉત્પન્ન) થવુ, ચ્યવન ( નાશ પામવું) તે જાણીને વિષય સંગના સુખના ત્યાગ કરજે. કારણ કે વિષયસમૂહ અથવા અધા સસાર અથવા સર્વે સ્થાન અશાશ્વત છે તેથી શું કરવુ તે કહે છે. માક્ષ માથી અન્ય અસયમ છે તે અન્યને છેડીને અમન્ય જ્ઞાનાદિક છે, તેનું સેવન કર, માહણ એટલે મુનિ તેને આ ઉપદેશ આપ્યા છે. વળી તે મુનિ સંયમ પાળનારા પ્રાણીઓને દુઃખ ન દે, ન હશે, ન હણાવે, ન હિસા કરનારને અનુમાઢે, આ પ્રમાણે હિં ́સાથી નિવૃત થઇ ચેાથું વ્રત પાળે, તે કહે છે વિષયથી ઉત્પન્ન થએલ જે આનદ તેને ધિક્કાર, તથા શ્રી વિગેરેમાં રાગ રહિત થઇને આવી ભાવના ભાવ, “ આ વિષયે કિ'પાક ફળની ઉપમાવાળા છે અને કડવા તુરિયાના જેવા કડવાં ફળ આપનારા છે ” એમ જાણીને તે વિષય સુખ લેવાના પરિગ્રહના મમત્વને ત્યાગી દે, હવે ઉત્તમ ધર્મ પાળવા માટે કહે છે. અવમ એટલે મિથ્યા દર્શન અવિરતિ વિગેરે છે તેનાથી ઉલટું અનવમ એટલે સયસ છે, તેને દેખવાના સ્વભાવવાળા તે સમ્યગ દશન જ્ઞાન ચારિત્રવાળા થઇને ઉપર કહ્યા મુજબ '' તુરી સગની યુતિને દૂર કર. વિષયોની નિદા કર, આ
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy