SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૯) આત્માનિષ્ક્રિય છે. ત્યારે, સાંખ્યમતમાં દીક્ષા કેણ લે છે? તથા ક્ષેત્ર ભેળવવામાં નિષક્રિયપણાથી તેનું ક્ષેત્ર ભાગવવું કેવીરીતે ઈચ્છે છે? બદ્ધમતવાળા બધુ ક્ષણિક માને છે. તેને ઉત્તર – જે, અન્વયરહિત વિનાશ થાય તે, પ્રતિનિયતકાર્ય કારણભાવ સિદ્ધ ન થાય; પણ, એક સંતાન પરંપરાથી સિદ્ધ થાય છે. તેવું તમારું કહેવું ભણ્યા વિનાના જેવું છે! કારણકે સંતાનવાળાના વ્યતિરેક (અભાવથી) કેઈપણ સંતાન નથી, અને સંતાનનું મૂળ પૂર્વ કાળમાં રહેવા પણું છે, તે જ કારણ હોય તે બધું એ બધાંનું કારણ થશે, કારણ કે બધાને પૂર્વ કાળમાં રહેવા પણું છે, તેથી તમારું કહેવું માલ વિનાનું છે, વળી. ___यजात मात्र मेव, प्रध्वस्तं तस्यका क्रियाकुंभे, नोप्तन्न मात्र भग्ने क्षिप्त सन्तिष्ठते वारि ॥१॥ જે ઘડે બનવા વખતેજ નાશ પામે છે તે ઘડામાં શું ક્રિયા થઈ? અને ઉત્પન્ન થતાંજ ઘડે ભાંગે, તે તેમાં નાંખેલું પાણી રહી શકે નહિ, कर्त्तरिजात विनष्टे धर्मा धर्म क्रिया न संभ રતિ; તમારે ચંપો ? વંધમાર નક્ષઃ? રn ધર્મ પાપ કરનારો તુ નાશ પામે, તે ધર્મ અને અધમંની ક્રિયા સંભવે નહિ, અને ધર્મ અધર્મના અભાવમાં
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy