SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૫). તે આચાર્ય અથવા તીર્થંકરની આજ્ઞા પાલનરની મુક્તિ થાય છે, તે તન્મતિ' છે, તથા તે સાધુ આચાર્યને બધાં કાર્યમાં આગળ કરે તેથી પુરરકાર છે, અર્થાત્ આચાર્યની અનુમતિથી કાર્ય કરનારે છે, તત્સરી, તે તેમના જ્ઞાનથી ઉપયુક્ત છે, તથા “તત્રિવેશન” એટલે તે સદા ગુરૂકુળ. નિવાસી છે, તેવાને શું ગુણ થાય, તે કહે છે, अभिभूय अदक्खू अणभिभूए पभू निरालंव णयाए जे महं अबहिमणे, पगएण पवायं जाणिजा, सह संमइयाए परवागरणेणं अन्नोस वा अ. તિg સુવા (દૂ૦ ૨૩૭) પરિષહે તથા ઉપસર્ગોને જીતીને અથવા ઘાતિ ચતટયને જીતીને તત્વને જોયું, તથા અનુકૂલ પ્રતિકૂલ ઉપસગ આવતાં અથવા અન્ય તીથિકેથી પિતે હાર્યો નહીં, એવે સમર્થ (પ્રભુ,) નિરાલંબનતાને ધારણ કરે; પણ, તે આ સંસારમાં માતાપિતા, સ્ત્રી વિગેરેનું અવલંબન ન ચાહે, તથા, તીર્થંકરની આજ્ઞા બહાર વર્તવામાં નરક વિગેરેમાં જવાનું છે.” એવુ ભાવવામાં સમર્થ થાય; પ્રશ્ન. પણ કયે પુરૂષ પરિસહ ઊપસર્ગને જીતનારે છે? તથા કેઈથી પણ ન હારીને નિરાલંબનપણું લેવામાં સમર્થ થાય? આવું શિષ્ય પૂછે તે, તીર્થકર સુધમાંસ્વામી અથવા આચાર્ય તેને કહે છે – ઉ–જેણે મેલને લક્ષ્યમાં રાખે છે, તે મહાપુરૂષ
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy