SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૯) ઉ–તેવા તેવા જ્ઞાનના કે, ચારિત્રના વિષયમાં ન સમજતાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાવાળા બની ભેદોને પામેલા ન સમજાતાં હૃદયમાં ઝંખવાણું બને છે તેથી હે ગતમ! તે ઠીક છે કે, સાધુને પણ શંકા વિગેરે થાય. ગતમ કહે છે—હે ભગવાન! તે સમયે સાધુ મનમાં એમ ચિંતવે કે, “તેજ સત્ય, નિશંક છે. કે જે, જિનેશ્વરે કહેલું છે.” તે, તે આજ્ઞા પાળવાને આરાધક થાય કે? ઉ–હે ગતમ! એમ મનમાં ધારે તે આરાધક થાય છે. વળી ગુરૂ ઊપદેશ આપે છે કે, સાધુએ વિચારવું કે – वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते कचित् । यस्मात्त स्मारचस्तेषां, तथ्यं भूतार्थ दर्शनम् ॥१॥ વિતરાગ પિતે સર્વજ્ઞ છે. અને તેથી, નિશે તેઓ જુ ન બોલે. જેથી, તેમનું વચન નું સ્વરૂપ બતાવનારું સાચું છે. વિગેરે સમજી લેવું. વળી, આ વિચિકિત્સા દીક્ષા લેનારને આગમમાં મતિ રિથર થયેલી ન હોવાથી થાય છે. તેવા એ પણ ઉપર બતાવેલું રહસ્ય ચિંતવવું; તે કહે છે – सडिस्स णं समणुनस्स संपव्यय माणस्स स. मियंति मन्नमाणस्स एगया समिया होइ १ समिति मन्त्रमाणस्स एगया असमिया होइ २ असमियंति
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy