SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૭) (પ્રતિકૂલ ઉપસર્ગમાં ચારિત્રથી અશ્રદ્ધાવાળો) થાય, એટલે એકલ વિહારીને ગમન કરતાં ઉપરના રે લાગે છે, તથા દુષ્ટ પરાકાંત એટલે એક સાધુ જે મકાનમાં રહે, તેને ચારિત્ર વ્યક્ટ થવાનું કારણે થાય છે, જેમકે સ્થલ ભદ્રની ઈપ કરનાર કોડ્યા વેશ્યાને ઘેર સારું કરવા જનાર સિંહ ગુફાવાસી મુનિને પતિત થવા વખત આવ્યે, અથવા ચતુષિત ભોં કા ( )ના ઘેર રહેલા મુનિને પિતે મહાસત્યવાન હાવાથી અક્ષેભ લેવા છતાં પણ દુગ્ધરાકાંત થયું, પણ એ પ્રમાણે બધાને દુર્યાત દુપરાક્રાંત થતું નથી, તે બતાવવા વિશેષ ખુલાસો કરે છે, કે અવ્યક્ત (ભિક્ષા લેનારા તે) ભિક્ષુને તે દે લાગે છે, તે અવ્યક્ત શ્રુત અને વયથી થાય છે. તે બતાવે છે, કૃત અવ્યકત તે આચાર પ્રકલ્પ (બ્રહત કલ્પ) અર્થથી ન ભર્યો હોય, આ સ્થવિર કલ્પીને આશ્રયી છે, પણ ગચ્છથી નિકળેલા જિનકલ્પીને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન જોઈએ, અને વયથી અવ્યક્ત તે ગચ્છમાં રહેલાને ૧૬ વર્ષ અને જિન કલ્પિને ૩૦ વર્ષની ઉમર જોઈએ, અહી ભેગી થાય છે, (૧) જે શ્રુત તથા વયથી અવ્યક્ત (અપૂર્ણ) છે તે એકલ વિહાર ન કલ્પે, કારણ કે તેને સંયમ તથા આત્મા (પિતા)ની વિરાધનાને સંભવ છે. | (૨) મૃતથી અવ્યક્ત પણ વયથી વ્યક્ત છે, તેને પણ
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy