SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૪) * અથવા આ છ જવનિકાયમાંજ અથવા, વિષયભૂત (વસ્તરૂપ) ઘેડું વિગેરે જે દ્રવ્ય કહ્યું તેમાં મૂછ કરતાં પરિગ્રહ ધારી બને છે. તે જ પ્રમાણે અવિરત (સંસારી) રહ્યા છતાં હું વિરત છું, એવું બોલતે અલ્પ-પરિગ્રહ રાખવાથી પણ પરિગ્રહધારી બને છે. એ જ પ્રમાણે બીજ તેમાં પણ જાણવું. કારણકે તેણે આનું નિવારણ ન કરવાથી એક દેશ (ડે) અપરાધ કરવાથી પણ સંપૂર્ણ અપરાધપણને સંભવ થાય છે. શંકા–જે, આ પ્રમાણે અલ્પ–પરિગ્રહ પણ રાખવાથી પરિગ્રહપણ થાય છે. તે, હાથમાં ભજન કરનારા દિગંબર-(વરહિત,) તથા સરજસ્ક બેટિક વિગેરે જે છે, તેઓ અપરિગ્રહવાળા મુનિ થશે. કારણકે, તેમને તેવા છેડા પરિગ્રહને પણ અભાવ છે. આચાર્યનું સમાધાન–તેમ નથી, કારણકે, “ પરિ. ગ્રહને અભાવ છે.” એ હેતુ અપ્રસિદ્ધ (જૂઠ) છે. સાંભળે. સરકારક ( ) ને અસ્થિ ( ) વિશેરને પરિગ્રહ છે, અને બેટિને પછી વિગેરેને પરિગ્રહ છે. આ (બાહ્ય પરિગ્રહ છે,) તથા અંદરને પરિગ્રહ પણ છે. કારણકે, શરીરધારી છે, તથા આહાર વિગેરે પરિગ્રહ તેમને વિદ્યમાન છે. ધર્મને ટેકે આપવારૂપ તે હેવાથી નિર્દોષ છે એમ
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy