SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૧) ભવિષ્યનાં કડેવાં ફળ જાણેલાં છે, તેને પૂર્વે ભગવેલા ભોગ યાદ આવતા નથી; ભવિષ્યના ભેગની અભિલાષા પણ નથી, તેવા ઉત્તમ સાધુને વ્યાધિને છ છેડવા સમાન ભેગોને રેએ જાણુને તેને કેવી રીતે એટી ઈચ્છા પણ થાય ? અથોત મેહનીયકર્મ શાંત થવાથી તેને ભેગેચ્છા દેતી નથી. જે સાધુને ત્રિકાળવિષયની ભેગેચ્છા દૂર થઈ તે કે હેય? તે કહે છે – –વિગેરે આ નિરીહ સાધુ પ્રકૃણજ્ઞાન જે જીવાજીવ સંબંધી તત્ત્વ બતાવનારૂં છે તેને મેળવે; તેથી પ્રકૃષ્ણજ્ઞાનવાળે છે, તેજ બુદ્ધ એટલે, તત્ત્વ જાણનારે છે, તેથી જ તે સાવદ્યઅનુષ્ઠાનના આર ભથી દૂર રહે છે, તેથી આરંભ ઊપરત છે, તે ગુણ ઉત્તમ છે તે બતાવે છે. સન્મ વિગેરે એટલે સાધુઓને તે ભાવનારૂ ભૂષણ છે, અથવા સમ્યકત્વનું કાર્ય કરનાર હોવાથી તે સમ્યકત્વ છે. માટે ગુરૂ કહે છે હે શિષ્ય! તું તેને જે. તું પણ તેવું મેળવ. શા માટે તે શોભન-(ભૂષણરૂપ) છે? તે કહે છે-- ( વિગેરે જે કારણથી સાવધઆરંભમાં પ્રવર્તે છે. તે સાંકળ વિગેરેથી બંધનું તથા ચાબખા વિગેથી માર ખાય છે તથા પ્રાણસંશયમરૂપ–ાર દુખ ખમે છે. તથા. શરીર મન સંબંધી પરિતાપ દારૂણ દખ બીજાને દઈને પોતે પામે છે, માટે તે આરસે છોડવા તે સારું છે, શું
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy