SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૦) રાતે એકલેજ ક્રમ બાંધે છે, તેનાં ફળ પણ એકલા ભાયવે છે, અને જન્મે છે. અને મરે છે પણ એકલેજ તથા ભવાંતરમાં પણ એકલેજ જાય છે વિગેરે ચિતવે— વળી તે ભવ્યાત્મા સાધુ શુ કરે ? તે કહે છે— અમે ફ્રિ બાળ, નરેહિ અપ્પાળ-વિગેરે.. ૫૨ (જુદા) આત્મા જે શરીર' છે. તેને તપરૂપ કષ્ટ વડે અથવા ચારિત્ર વિગેરેથી કૃશ (દુલ) ખનાવ, અથવા કષ એટલે કમ તેાડવામાં હુ. મમર્થ છું ? એમ વિચારી ચયાશક્તિ તેમાં યત્ન કર, તથા જર એટલે શરીરને જીણુ બનાવી દે, એટલે તપવડે શરીર એવુ* કર કે બુઢાપાર્થી જીશું જેવું લાગે, અર્થાત્ વિગઈને ત્યાગ કરીને આત્મા (શરીર)ને દુખળ ખનાવી દેજે. પ્ર-શા માટે ? ઉ—જેમ સાર રહિત (સુકાં) લાકડાંને હવ્વવાહ (અગ્નિ) શીઘ્ર ખાળી મુકે છે, એ દૃષ્ટાંત વડે ઉપદેશ આપે છે કે તુ કમને બાળી મુક. ત્ત્વ બત્ત સમા -ઉપર પ્રમાણે આત્મા સમાહિત એટલે જ્ઞાનદશ ન ચારિત્રવડે આત્મ સમાહિત (સમાધિ વાળા) છે તે આત્મ સમાહિત છે, અર્થાત શુભ વ્યાપાર વાળા છે. (અથવા વ્યાકરણના નિયમથી વિશેષણને પ્રથમ લેવાથી આત્મા સમાહિત ને ખલે) સમાહિત આત્મારૂપ થાય છે, તેવા તું ખન.
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy