SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) દિશામાં તથા, બધાં પ્રમાણે તે, પ્રત્યક્ષ અનુમાન ઊપમાન આગમ અર્થોંપત્તિ વિગેરેથી તથા, મનના નિશ્ચયથી અમે તથા, અમારાં ગુરુએ વિચારી લીધુ છે કે— સર્વે પ્રાણા, સર્વે જીવા, સર્વે ભૂતા, સર્વે સત્ત્વા હણવા, હાવવા; સંગ્રહ કરવો; સંતાપવા; દુઃખી કરવા તેમાં કઇ દોષ નથી; તેમ ધકા માં પણ સમજવું કે, યાંગચજ્ઞ કરવામાં અથવા, દેવતાને અળિદાન આપવામાં પ્રાણી હણાય; તા, પાપના ખધ નથી., આ પ્રમાણે, કેટલાક જૈનેતર સન્યાસીઓ, તથા પોતાને માટે રસોઈ બનાવેલી જમનારા બ્રાહ્મણા ધર્માવિરૂદ્ધ તથા, પરલેાકવિરૂદ્ધ બેલે છે. આ પ્રમાણે, તેમનું ખાલવુ... જીવહિ ંસાનુ... હાવાથી પાપના અનુબંધવાળું વચન અનાય પ્રણીત ( રચેલુ' ) છે, પણ જે તેવા હિંસક ઇન્દ્રિય પ્રિય નથી. તેવાએ શુ' કહે છે ? તે બતાવે છે. (તત્ર વાક્યની શરૂઆત કરવા અથવા નિર્ધારણ માટે છે.) જેઓ દેશ ભાષા તથા ચારિત્ર વડે આ ( ઉત્તમ ગુણવાળા ) છે, તેઓ એમ કહે છે, કે અન્ય મતવ ળાએ જે કહ્યુ તે તેમણે ખરાબ રીતે દેખેલુ છે, અર્થાત્ તમાએ અથવા તમારા ગુરૂ તથા ધર્મના નાયકાએ જીવ હિંસાની પુષ્ટિ કરી તેથી નીચલા દોષો તમને લાગુ પડે છે. ( હ્યું થાકયાલ કારમાં છે) વળી તમે યાગ અથવા દેવતાના ખળિ
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy