SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૭) ભાગવનારા છે કે કોઈકજ તેને ચેાગ્ય ક્રમ કરનારા દુઃખ ભાગવે છે ? તે બતાવે છે. ઉત્તર—ધા નહી, પણ જે અત્યંત ક્રૂર વધ ખધન વિગેરેની ક્રિયા વડેજ ( ચીકણાં કર્મ આંધી) વૈતરણી તરણ, અસિપત્ર વન પત્ર પડવાની તથા શામગ્રી વૃક્ષનુ આલિ ગન વિગેરેથી થએલ નરકની ભયંકર વેદનાની વિરૂપ દશાને ભાગતા સાતમી વિગેરે નરકમાં વસે છે, પણ જે અત્યંત હિંસાવાળાં કર્મો ન કરે તે ઘણી પીડાવાળાં નરકામાં ઉત્પન્ન થતો નથી, ઠીક, એમ હશે, પણ આવુ' કાણ કહે છે, 'ઇલ વપંતી' ત્યાદિ ચાદ પૂર્વી વિગેરે મુનિ હે છે, અથવા જેને સકળ (બધા) પદાર્થોનું અતાવનારૂં જ્ઞાન છે, તે જ્ઞાની ખેલે છે તથા જેવુ... દિવ્યજ્ઞાની કેવળી એલે છે તેમજ શ્રુત કેવળી ખેલે છે, તથા જે શ્રુત (જ્ઞાન વાળા ) કેવળી ખેલે છે, તેજ નિરાવરણ કેવળજ્ઞાની ખાલે છે, (તે પ્રત્યાગત સૂત્રવડે જાણવું કે ) ના વિગેરે-જ્ઞાની કેવળી જે ખેલે છે તેવુ શ્રુત જૈવળી ખેલે છે અર્થાત્ શ્રુત કેવળી યથાથ ખેલતા હૈાવાથી તે એકજ છે, કારણ કે કે કેવળી પ્રભુને દરેક પદાર્થોં સાક્ષાત્ દેખાય છે, અને શ્રુત કેવળી તેમના ઉપદેશ પ્રમાણે વર્તે છે. તેથી ખેલવામાં પણ એક વાક્યતા (સરખાપણું) છે; તે કહે છે, તથા વાદીઆના વિવાદ તથા તેમનુ સમાધાન કરે છે.
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy