SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) જેએ તેવા છે, તેઓ વર્કની અથવા અસમની જે મર્યાદા છે, તેના આશ્રય લીધેલા તે વ'કાનિકેત છે, અથવા જેમનુ વાંકુ નિકેત છે, તેવા છે, (વ્યાકરણના નિયમથી સૂત્રમાંકના કાથયેલ છે.) અને જેઓએ અસયમની મર્યાદા (હુદ) લીધી છે. તેઓ કાલ (માત)થી, ઘેરાતા કમનાં ઉપાદાન કારણ જે સાવદ્ય મનાં અનુષ્ઠાન છે, તેમાં રક્ત અનીને વારવાર એકે દ્રિય જાતિ વિગેરેમાં નવાં નવાં જન્મ મણુ ભાગવે છે, અથવા કાલ ગૃહિતના બીજો અર્થ એમ લેવા કે કેટલાક જીવા એમ ચિતવે કે ધમ કરીશું, ચારિત્ર લઈશું, એવી આશાથી બેસી રહે, (અથવા આ હિતાગ્નિના વ્યાકરણના પ્રયાગથી અથવા આ વચન પ્રમાણે પરિનપાત કરતાં) ગૃહિત કાલ શબ્દ લેતાં, કેટલાક એવું ઇચ્છે કે પાછલી વયમાં કે મહુના અંત સમયમાં અથવા પુત્ર પરણાવ્યા પછી ધર્મ કરીશું', હમણાં નહિ, એવી ઉમેદ રાખનારા સાવદ્ય આરંભમાં રક્ત ખની ઇચ્છા પ્રમાણે વ અસયમમાં રહીને ભવિષ્યને ભરાંસે રહીને ધર્મ કરવાનું રાખી વર્તમાનમાં પાપ રક્ત બની પૃથક પૃથક ( જુદી જુદી ) એકેન્દ્રિય જાતિ વિગેરેમાં જન્મ-મણ કરે છે. ખીજી પ્રતિમાં ચ મોઢે પુનો પુળ પાઠ છે. તેને અથ આ છે કે, ઉપર કહેલી રીતે ઇચ્છા એટલે, ઇંદ્રિચાને અનુકૂળ કરૂપ-મેહમાં ડુબેલા વારંવાર એવાં પાપ
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy