SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) છે) તે મને ગ્યરીતે સમજવાવડે સમજેલે સાધુ વિચારે કે, દુનિયાના છ આઝવદ્વારવડે આવેલાં કર્મ બંધાય છે. તથા તપ અને ચારિત્ર વિગેરેથી કર્મોથી મુકાય છે. આવું તીર્થંકરના કહેલા આગમને અનુસાર જે આજ્ઞામાં રહે અને વર્તે તે મુકાય. એવું જાણુને કર્મથી છુટવા જુદું બતાવેલ આસ્ટવ, તથા પરિસ્સવ સમજીને કે માણસ ધર્મચારિત્રમાં ઊદ્યમ ન કરે? કેવી રીતે કહેલ છે, તે બતાવે છે. - આસૂવે છે, તે જ્ઞાનના પ્રત્યેનીકપણાથી એટલે, જ્ઞાન ભણાવનારના ગુણ ભુલવા. ભણતાં અંતરાય કરવી, જ્ઞાન ઉપર દ્વેષ કર; જ્ઞાનની અતિશય આશાતના કરવી, જ્ઞાનને સમ્યક પ્રકાર ન બતાવવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે, તેજ પ્રમાણે દર્શનના શત્રુપણથી જ્ઞાનમાં બતાવેલાં વિદને માફક દર્શનમાં વિન કરવાથી એટલે, દર્શનને સમ્યક પ્રકારે ન બતાવવું ત્યાંસુધીના ષે લગાડવાથી દર્શનાવરપણીસકર્મ બંધાય છે. તે જ પ્રમાણે પ્રાણુઓનું, તથા ભૂતેવું તથા જીવનું તથા સનું ભલું ચાહી દુઃખ ન આપવાથી શોકનું કારણ ન આપવાથી તથા ન ઝુરવ્યાથી તથા પીડા ન આપવાથી તથા ન સંતાપવાથી (અર્થાત નિર્મલ ચારિત્ર વડે સર્વે ને અભયદાન આપવાથી) સાતા વેદનીય કર્મ બંધાય છે, એથી ઉલટું એટલે જીવને અસંયમ વડે . દુખ આપવાથી અસાતા વેદનીય કર્મ બંધાય છે, તે
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy