SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૯) સગરત કહેવાય, અને તેથી ઉલટા એકત્વ ભાવના ભાવનારા મુનિ અસગરત કહેવાય, તે બંનેને પણ ભગવાને ઊપદેશ આપેલ છે, તેથી તે સત્ય છે. (ચ શબ્દ નિયમ અર્થ બતાવે છે, માટે) ભગવાનનું વચન સત્ય છે, તેમ યથાઠ્યપણે વસ્તુને સદ્ભાવ કહ્યાથી તે વાચ્ય પણ છે. તે બતાવે છે કે, પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે –“સર્વે જીવે હણવા ન જોઈએ” વિગેરે. આ પ્રમાણે સમ્યગદર્શનનું શ્રદ્ધાન રાખવું અને તે શ્રદ્ધાન-જિનેશ્વરનાં પ્રવચનમાં છે. જે સમ્યફમેક્ષમાર્ગને આપનાર છે. વળી, તે બધા દંભના પ્રબંધથી દુર હોવાથી પ્રકર્ષથી બેલાય છે, માટે તે પ્રવચન છે) પણ, બીજા મતમાં તે અહિંસા ધર્મ બતાવ્યું નથી. જેમકે અન્ય મતવાળા પ્રથમ કહે કે, સર્વ જીવોને ન હણવા. (હિંયાભર મૂતાનિ ) કહીને યજ્ઞમાં પશુધની આજ્ઞા આપે છે. એટલે, પ્રથમનાં વચનને તેમનાં પાછળનાં વચનથી બાધા લાગે છે. (માટે, તે પ્રવચન નથી.) આ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ કહીને તેની પ્રાપ્તિમાં શું કરવું તે બતાવે છે. तं आइत्तु न निहे न निक्खिवे जाणित्तु धम्म जहा तहा, दिखेहिं निव्बेयं गच्छिज्जा, नो लोगस्से રે (g૦ ૨૨૭) પ્રભુએ કહેલાં તવાર્થ ઉપર શ્રદ્ધા રાખવા
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy