SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૭) તેના ઉપદેશને જાણવાથી સન નથી એવુ' અમે કહીએ છીએ. કારણ કે ઉપદેશ માત્રથી પરોપકાર કરવાથી તીથ - કરપણાની ઉત્પત્તિ ઘટતી નથી. ઉત્તર યુતિના વિકલ પણાથી ઉત્તમ પુરૂષના મનને તમારૂ કહેવુ' આનંદ આપતું નથી, કારણ કે ઉત્તમ જ્ઞાન વિના હિત અહિતની પ્રાપ્તિ તથા ત્યાગ ઉપદેશના અસભવ છે. અને એક પદા પણ સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞપણા વિના ઘટતું નથી તે સૂત્રકાર અતાવે છે. जे एवं जाणह से सव्यं जाणइ, जे सव्वं जा દ્ ને પં બાળદુ (સૂત્ર. ૧૨૨) જે કાઈ પણ જ્ઞાની પરમષ્ણુ વિગેરે એક દ્રવ્યને, તેના પછીના કે પૂના પર્યાય સહિત જાણે, અથવા પોતાના અથવા પારકાના બધા પર્યાયાને જાણે છે; કારણ કે તેવા પુરૂષને અતીત અનાગતમા અનેલા અને મનવાના પર્યા સહિત દ્રવ્યને જાણવાથી તેને બધી વસ્તુનું જ્ઞાંન અવિના ભાવી પણે છે. હવે તેને હેતુ તથા હેતુવાળા પદાથ સહિત બીજી રીતે કહે છે. જે સ` પદાર્થોં સંસાર ઉત્તરમાં રહેલા છે તેને જાણે છે તે એક ઘટ વિગેરે એક વસ્તુને જાણે છે, તેજ જ્ઞાનીને અતીત અનાગત પર્યાય-ભેદોવડે તે તે સ્વભાવની આપત્તિવડે અનાદિ અનંતકાળપણે સમસ્ત વસ્તુ સ્વભાવમાં જાણપણુ થાય છે. કહ્યું છે. --
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy