SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ૨૯ના ઉદયના ૧૭૮૫ ભાંગા વિકલેન્દ્રિના-૧૨, પંચેન્દ્રિયતિર્યંચના=૧૧૫૨, વૈક્રિયતિર્યંચના-૧૬, મનુષ્યના-૫૭૬, કર્મગ્રંથ-દ તિર્યંચના-૧૬, મનુષ્યના-૫૭૬, વૈક્રીયમનુષ્યના૯, આહારકના-૨, દેવતાના-૧૬, નારકીનો-૧,= ૧૨૦૨ ૯ના ઉદયનો - ૧ ભાંગો ૮ના ઉદયનો - ૧ ભાંગો ૩૦ના ઉદયના ૨૯૧૭ ભાંગા વિકલેન્ડ્રિતિર્યંચ-૧૮, પંચેન્દ્રિયતિર્યંચના=૧૭૨૮, વૈક્રિયતિર્યંચના-૮, મનુષ્યના=૧૧૫૨, વૈક્રિયમનુષ્યનો-૧, આહા૨કમનુષ્યનો-૧, તિર્થંકરનો-૧, દેવતાના-૮=૨૯૧૭, ૩૧ના ઉદયના ૧૧૬૫ ભાંગા વિકલેન્દ્રિયના-૧૨, પંચે.તિર્યંચના-૧૧પર તિર્થંકરનો-૧, = ૧૧૬૫ તીર્થંકર કેવલીનો સમાન્ય કેવલીનો વૈક્રિયમનુષ્યના-૯, આહારક મનુષ્યના-૨, દેવતાના-૧૬, નારકીનો-૧, તીર્થંકરનો ૧=૧૭૮૫, ૧૧૬૫+૧+૧ =૭૭૯૧ ૧+૪૨+૧૧+૩૩+૬૦૦+૩૩+૧૨૦૨+૧૭૮૫+૨૯૧૭+ નામકર્મના સત્તાસ્થાન તિદુ નઉઈ ગુણ નઉઈ, અડસી છલસી અસીઈ ગુણસીઈ અય છપન્નત્તરિ નવ અક્રય નામ સંતાણિ ॥૩૧॥ ભાવાર્થ :- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮,૭૬,૭૫,૯,૮,૭૯ નામકર્મના ૧૨ સત્તાસ્થાનો હોય છે ॥૩૧॥ વિશેષાર્થ ઃ- નામકર્મના ૧૨ સત્તાસ્થાનોનું વર્ણન : ૧) ૯૩ પ્રકૃતિનું સત્તાસ્થાન :- જે જીવોએ જીનનામ નિકાચિત કર્યા બાદ સાતમા ગુણસ્થાનકથી ૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગની અંદર આહારક ચતુષ્કનો બંધ કરેલ હોય એ જીવોને ૯૩ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવર ૫ ८ ૧૦ ત્રસ ૧૦ = ૯૩
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy